1. Home
  2. revoinews

revoinews

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી

સમાજ નિંદાની દરકાર વીના પુત્ર અને સંન્યાસી બંને જવાબદારી નિભાવવાની શક્તિનું ઉદાહરણ એટલે શંકરાચાર્ય ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સના સંસ્કૃત વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીની ઋષ્મિતા પરમાર દ્વારા નિર્વાણ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફિક્કીના 100 વર્ષની ઉજવણીનો અમદાવાદમાં પ્રારંભ

[અલકેશ પટેલ] 21 એપ્રિલ, 2026 – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ […]

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: વૈશ્વિક અસ્થિરતાની અસર

મુંબઈ, 21 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અને મજબૂત થતા ડોલરના કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે શરૂઆતી સત્રમાં બંને કિંમતી ધાતુઓ 0.68 ટકા સુધી ગગડી હતી, જેના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર આજે સવારે સોના […]

દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટ વિરુદ્ધ આક્રોશ, બાહોશ હિન્દુઓ શું કરી રહ્યા છે, જુઓ VIDEO

રિવોઈ ન્યૂઝ, 20 એપ્રિલ, 2026 – દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટની ચશ્માની દુકાનો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક બાહોશ હિન્દુઓ અને સનાતનમાં શ્રદ્ધા રાખતા મુસ્લિમો પણ લેન્સકાર્ટની દુકાનોમાં જઈને હિન્દુ કર્મચારીઓને તિલક લગાવીને તેમને હિંમત આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ #બૉયકોટલેન્સકાર્ટ પણ સમગ્ર દેશમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. નાઝિયા એલાહી ખાન નામે એક સનાતની […]

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે

સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા, સૈન્ય-થી-સૈન્ય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026 – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે, તેમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે 21 થી 23 […]

ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિદેશી ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ અંગે કાર્યશાળા યોજાઈ

અમદાવાદ, 19 એપ્રિલ, 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન અને સામાજિક સમરસતા મંચ (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકો અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું. ‘ઓવરસીઝ હાયર ઍજ્યુકેશન સ્કૉલરશિપ ઍન્ડ સ્કીમ્સ’ વિષય પર કેન્દ્રિત આ કાર્યશાળા યુનિવર્સિટીના ગૌતમ સભાગૃહમાં યોજાઈ હતી. માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે […]

GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતના ઔદ્યોગિક નેતૃત્વ અને ‘વિઝન 2047′ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બની ગાંધીનગર, 19 એપ્રિલ, 2026 – GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું શનિવારે અહીં ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે “ધુરંધર” ફેમ પીઢ કલાકાર રાકેશ બેદીની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. શ્રી બેદીએ કલાકાર તરીકે પોતાની કારકિર્દી વિશે અનુભવો શૅર કર્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]

કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન

ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – કોસ્ટ ગાર્ડ નોર્થવેસ્ટ કમાન્ડની બે દિવસની કોન્ફરન્સનું ગાંધીનગરમાં સમાપન થયું છે. ગાંધીનગરસ્થિત કોસ્ટ ગાર્ડ રિજનલ હેડક્વાર્ટર (નોર્થ વેસ્ટ) ખાતે Inspector General ટેકુર શશિ કુમાર, TM, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (નોર્થ વેસ્ટ) ના અધ્યક્ષપદ હેઠળ 17-18 એપ્રિલ 26 દરમિયાન XIXમી ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેશન કમાન્ડર્સ અને XVIમી રિજનલ વર્ક્સ કોન્ફરન્સ 2026 યોજાઈ […]

અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: ત્રણ ટાઈમ થશે આરતી

અંબાજી, 18 એપ્રિલ 2026: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા કુદરતી ફેરફારને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્ર દ્વારા નીજ મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો સમયગાળો આગામી 19 એપ્રિલ અને સોમવાર એટલે કે અખાત્રીજથી અમલમાં આવશે. […]

GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

વ્યાપાર-ઉદ્યોગને સ્પર્શતા વિવિધ વિષયો પર સુંદર તેમજ ઘનિષ્ઠ ચર્ચા ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – GCCI દ્વારા આયોજિત “GATE 2026″ના બીજા દિવસે ગઈકાલે 17 એપ્રિલ, 2026ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે સુવિખ્યાત ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રેની હાજરી પ્રેરક રહી. આ ઉપરાંત ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન વ્યાપાર-ઉદ્યોગને લગતા વિવિધ વિષયો ઉપર સુંદર અને ઘનિષ્ટ ચર્ચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code