Site icon Revoi.in

અભિનેત્રી કંગનાએ ટ્વિટર પર વીડિયો ટ્વિટ કરીને ઉદ્ધવ ઠાકરેને આપ્યો પડકાર

Social Share

સુશાંત રાજપુરના મોતને લઈને બોલિવૂડમાં અનેક લોકો સામે આવ્યા હતા જેમાં ેક નામ ખુબ ચર્ચિત બન્યું છે,કંગના રનૌતનું.. કંગનાએ છેડેલી જંગ હવે પોલિટીકલ્સ બાબતમાં પગપેસારો કરી ચૂકી છે, નહારાષ્ટ્રની સરકાર અને કંગના હવે આમને સામને જોવા મળી રહ્યા છએ,આ બન્ને વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતએ એક ટ્વિટર પર વીડિયો ટ્વિટ કર્યો છે, “આ વીડિયોથી તેણે મહારાષ્ટ્રની સરકારને પડકાર આપ્યો છે, તેણે વીડિયામાં કહ્યું છે કે, ઉદ્ઘવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયા સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લીધો છે, આજે મારુ ઘર તૂટ્યું છે પરંતુ કાલ તારું ઘમંડ તૂટશે ,યાદ રાખજો આ સમયનું પૈડું છે યાદ રાખજો હંમેશા એક જેવું નહી રહે”.

https://twitter.com/KanganaTeam/status/1303636961131782147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303636961131782147%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Fkangana-ranaut-reply-to-maharashtra-govt-response-to-uddhav-thackeray-tmov-1126815-2020-09-09

કંગનાએ આ વીડિયોમાં કહ્યું છે કે, “અને મને એવું લાગે છે કે તેં મારા પર બો મોટૂ એહસાન કર્યું છે,કારણ કે મને ખબર હતી કે, કાશ્મીરી પંડિતો પર શું વીતી હશે, આજે મેં મેહસુસ કર્યું છે, અને આજે હું એ દેશને વચન આપું છું કે, હું માત્ર અયોધ્યા પર જ નહી કાશ્મીર પર પણ એક ફિલ્મનું નિર્માણ કરીશે અને મારા દેશવાસીઓને જાગૃત કરીશ”.

સાહીન-