Site icon Revoi.in

દિવાળીના પર્વ પર આ રીતે તમારા ઘરની વઘારો શોભા – ઘરના દરેક ખુણા અને દિવાલને આપો આકર્ષક લૂક

Social Share

હવે દિવાળીનો તહેવાર ખૂબ જ  નજીક  છે. આ તહેવારમાં આપણે બધા આપણા ઘરને સજાવીએ છીએ. ઘરની સજાવટની સાથે મંદિરની સજાવટ કરવી પણ જરૂરી છે. ઘરનો જે ભાગ આપણે ભગવાનને રાખીએ છીએ તેને પૂજા રૂમ કહેવામાં આવે છે.દિવાલીમાં આપણે ઘરના દરેક ખૂણાઓ સજાવતા  હોઈએ છીએ આજે દિવાળી પર ઘરને સજાવવા માટે ની કેટલીક ટિપ્સ જાણીશું 

જો લાઇટ ની વાત કરીએ તો એલઇડી લાઇટ ખૂબ જ સુંદર લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, તમે તમારા મંદિરની સુંદરતા વધારવા માટે તમારા મંદિરમાં LED લાઇટ લગાવી શકો છો. આ ખૂબ જ સુંદર લાગે છે. આ તમારા મંદિરને વધુ સુંદર બનાવશે.