1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

શું દુનિયામાંથી એઇડ્સ નાબૂદ થશે ?,યુએનનો નવો રિપોર્ટ આવ્યો સામે

1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં એઇડ્સ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. 1 ડિસેમ્બરને ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી) એઇડ્સ જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. યુએન આ રોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે શોધવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. લોકોને એઇડ્સ વિશે જાગૃત કરવામાં […]

આજે વિશ્વ એઇડ્સ દિવસ,જાણો તેનો ઈતિહાસ અને આ વર્ષની થીમ

વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. એઇડ્સ એક ખતરનાક રોગ છે, જેનો એકમાત્ર ઇલાજ નિવારણ છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તે રોગોથી પોતાને બચાવી શકતી નથી. તે HIV વાયરસના ચેપને કારણે થાય છે. આ […]

ભારત વિશ્વના ટોચના 5 જહાજ નિર્માણ રાષ્ટ્રોમાંથી એક બનવા માટે તૈયાર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ના અંતર્ગત કાર્યરત સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) અને ધ ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC) દ્વારા સંયુક્ત રીતે “મેરીટાઇમ ઓપરેશન્સઅને માનવતાવાદી વિચારણાઓપર આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ” ઉદ્દેશ્ય દરિયાઈ કામગીરી, નૌકા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ક્ષેત્રમાં વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવાનો છે. આ ઇવેન્ટમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ધ […]

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

અદાણી વિદ્યામંદિર ખાતે ‘અન્નદાન મહાદાન’નો મંત્ર સાર્થક કરાયો!

તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડુ આપવાની વૃત્તિ સાથે આગળ આવેલા બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, ભૂખ્યાને […]

તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ 119 બેઠકો ઉપર 3.26 કરોડ મતદારો ગુરુવારે મતદાન કરશે

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના તેલંગાણામાં વિધાનસભાની 119 બેઠકો માટે આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોસ્ત વચ્ચે મતદાન યોજાશે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ 2.5 લાખ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રકિયામાં જોડાશે. આવતીકાલે 3.26 કરોડ મતદારો વિવિધ રાજકીય પક્ષો 2290 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરશે. તેલંગાણાની 119 વિધાનસભા […]

ભારતમાં છેલ્લા નવ મહિનામાં ‘સામાન્ય હવામાન’ 86 ટકા બગડ્યું, બિહારને સૌથી વધુ અસર

નવી દિલ્હીઃ હાલમાં ઝડપી હવામાન પરિવર્તનને કારણે, ગરમીના મોજા, વધતો પારો, પીગળતા ગ્લેશિયર્સ, પૂર, તોફાનો જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ વધી રહી છે. દરમિયાન CSEના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતમાં લગભગ 86 ટકા દિવસો સામાન્ય હવામાન કરતા ઓછા નોંધાયા છે. રિપોર્ટમાં એમ પણ […]

શિયાળામાં સવારે જગતાની સાથે આંખો ચેપડાથી ચીપકી જતી હોય છે આવી સ્થિતિ માં આ ઘરેલુ ઉપચાર લાગશે કામ

  શિયાળામાં ઠંડીના કારણે ઘણી વખત આમખો ચોંટી જાય છે સવારના સમયે આંખો ખોલવી મોટી સમસ્યા છે,ઘણા લોકોની આંખો ચોંટી જાય છે તો કેટલાક લોકોની આંખોમાં સોજા આવી જાય છે,અને આ સમસ્યા આ સિઝનમાં જ વધુ થતી હોય છે.આપણે ઠંડીથી બચાવવા માટે તમે ગરમ વસ્ત્રો પહેરો છો, પરંતુ આંખો ખુલ્લી રહે છે. જેના કારણે ઠંડો […]

ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ 2023થી 31મી માર્ચ 2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (FTSC)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. નિર્ભયા ફંડમાંથી સેન્ટ્રલ શેરને ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ […]

આખરે બદ્રીનાથ ધામમાં શંખ ​​ન ફૂંકવાનું શું છે કારણ? તેની પાછળ જોડાયેલી છે આ ધાર્મિક માન્યતા

કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને તેમના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ ધામ મંદિર સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીશું. હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ ધામ મંદિરની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. બદ્રીનાથ ધામ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોમાંનું એક છે દર વર્ષે લાખો વિષ્ણુ ભક્તો બદ્રીનાથ ધામમાં દર્શન […]