કોંગ્રેસના રાજકુમારને વાયનાડમાં પણ સંકટ દેખાય છેઃ પીએમ મોદી
મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ જનસભામાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ બુથ લેવલે વિશ્વેષણ કરવામાં આવ્યું છે, જેથી પાકો વિશ્વાસ છે કે પ્રથમ તબક્કામાં એનડીએ તરફી મતદાન થયું છે. પીએમ મોદીએ કહ્યું કે, મતદાતાઓ […]