Site icon Revoi.in

મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો મેથીભાજીને બનાવવા માટેથી ખાસ ટીપ્સ

Social Share

શિયાળામાં લીલા શાકભાજી બજારોમાં ભરપુર પ્રમાણમાં આવતા હોય છે,જેમાં લીલા પામવાળા શાકભાજી તો તાજેતાજો જોવા મળે છે જે આપણા શરીર માટે ખુબજ પોષ્ટિક ઓહોર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. પરંતુ આ પ્રકારની ભાજીને બનાવવાની ખાસ રીત હોય છે,.

ભાજીને બનાવતા વખતે બરાબર પકાવવાની હોતી નથી જો ભાજી થોડી કાંચી રહે તો તેમાં રહેલા ગુણ ઘર્મો જળવાી રહે છે.તો ચાલો આજે મેથીની ભાજીના ફાયદા અને તેને બનાવવાની રીત જોઈએ.

મેથીની ભાજીને અલગ અલગ રીતે  ઉપયોગમાં લઈને ખાવામાં આવે છે-જાણો

સાહિન-