1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

દેશમાં AB PM-JAY યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.61,501 કરોડની મફત સારવાર અપાઈ

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) આ યોજના હેઠળ રૂ. 61,501 કરોડની રકમની 5 કરોડ હોસ્પિટલમાં પ્રવેશનો સીમાચિહ્નરૂપ હાંસલ કર્યો છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા અમલમાં આવી રહેલી ફ્લેગશિપ સ્કીમનું 12 કરોડ લાભાર્થી પરિવારોને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ કરવા માટે પ્રતિ કુટુંબ દીઠ રૂ. 5 લાખનું આરોગ્ય […]

ઉપવાસમાં ખવાતી આ વસ્તુ રોજીંદા આહારમાં પણ ખાવાથી થાય છે આટલા ફાયદાઓ

  ઉપવાસમાં મોરેયો જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. મોટા ભાગના લોકો સમગ્ર ઉપવાસના દિવસો દરમિયાન ફરાળી ખોરાક ખાતા હોય છે પવાસમાં ખાસ કરીને દરેક લોકો રાજગરો, લાબુદાણા કે મોરૈયોમાંછથી બનતી વાનગીઓ આરોગે છે, જે ઉપવાસમાં તો ખાઈ શકાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે તે મોરૈયો ઉપવાસ સહીત રોજેરોજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય […]

ભારત સહિત મોટાભાગના દેશોમાં તમાકુનું સેવન કરનારાઓની સંખ્યામાં ઘટાડો

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર મોટાભાગના દેશોમાં તમાકુનો ઉપયોગ ઘટી રહ્યો છે. WHO અનુસાર, વિશ્વમાં 15 વર્ષ અને તેથી વધુ વયના તમાકુનું વ્યસન કરનારાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં, 2000માં તમાકુનો ઉપયોગ કરનારા પુરુષોનો હિસ્સો 50.8 હતો અને 2025 સુધીમાં વધીને 45.7 થવાની ધારણા છે. તેમજ, મહિલાઓમાં આ ટકાવારી […]

રોજીંદા ખોરાકમાં આટલા વિટામિન યુક્ત ખોરાકનો કરો સમાવેશે, આંખોને લગતી તમામ સમસ્યાઓમાં મળશે રાહત

આંખોને તેજ બનાવવા વિટામીન ઈ, એ જરુરી ઓમેગા 3 ફેચી એસિડ પણ આંખો માટે ફાયદાકારક લીલા શાકભઆજી અને ફળોનો આહારમાં સમાવેશ કરો આજની આ ફાસ્ટ લાઈફમાં અને ફાસ્ટફૂડ ખાવાની હોળમાં ખૂબ જ નાની ઉંમરે આંખોને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તમે તમારી આસપાસના ઘણા નાના બાળકોને હાઈ પાવર ચશ્મા પહેરેલા પણ જોયા હશે, નાની […]

ખાસ વરસાદ માં આવતું આ શાકભાજી દરેક રીતે છે ગુણકારી

કંકોડા કદાચ તમારામાંથી કોઈએ પહેલી વખત નામ સાંભ્યું હશે, જો કે વાત વાતમાં આપણે એમ બોલતા હોઈએ છીએ કે કંટોલા લેવા જા,,,,આ કંટોલા એજ કંકોળા ,,જે એક લીલા કલરનું શાકભાજી છે, અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં વધુથાય છે, આ સિવાય તે ગામડાઓમાં વાડ પર ઉગાળવામાં આવે છે, આ શાકભાજી ઉપર જીણા જીણા કાંટા જેવી છાલ […]

અપુરતી ઊંધ ,શરદી અને કફમાં રાહત આપવાનું કામ કરે છે જાયફળ અને તેનું તેલ, જાણો તેના ઉપયોગ અને ફાયદાઓ

જાયફળનું સેવન અનિદ્રા દૂર કરે છે જાયફળનું તેલ કફ અને શરદી પણ મટાડે છે   આપણે દરેક લોકો આપણા સ્વાસ્થ્ય પર ઘણુ ધ્યાન આપીએ  છે. આ સાથે જ આપણા ખોરાકને હેલ્ધી બનાવીએ છે,ખાસ કરીને મરી સમાલા એવી વસ્તુઓ છે જે કોઈને કોઈ રીતે આપણા હેલ્થને લસારી કરવામાંં મદદરુપ બને છે,મરી હોય એલચી હોય કે પછી […]

ઉનાળાની ગરમીમાં બાળકોને પીવડાવો આ પીણા, દિવસ દરમિયાન રહેશે એનર્જી

બાળકોને લીબું શરબત પીવડાવવું જોઈએ તરબૂચનું સેવન બાળકોને એનર્જીથી ભરપુર રાખે છે. હાલ હવે ગરમીની શરુઆત ચૂકી છે ત્યારે તડકામાં ગરમ ​​હવામાનને કારણે હીટ સ્ટ્રોક થવાની સંભાવના વધે છે.જેમાં આપણે ખાસ બાળકોની કાળજી લેવાની હોય છે, બાળકો સવારથી ટ્યૂશન, સ્કુલના ઘક્કા ખાતા હોય છે જેને કારણે તેમને વધુ એનર્જીની જરુર પડે છે આ સાથે જ […]

ભારતમાંથી વર્ષ 2025 અને વિશ્વમાંથી 2030 સુધીમાં ટીબીને નાબુદ કરી શકાશેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જિનીવા ખાતે યોજવામાં આવેલી 76મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન સમાંતર રીતે યોજાયેલી ક્વાડ પ્લસ સાઇડ ઇવેન્ટમાં ટ્યુબરક્યુલોસિસ (TB) પર મુખ્ય સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ક્વાડ પ્લસ દેશોના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી, જે TBના કારણે ઉભા થયેલા વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારનો સામનો કરવાની […]

વારંવાર બિમાર પડતા લોકોએ આ કેટલીક વસ્તુઓને રોજીંદા ખોરાકનો ભાગ બનાવવો જોઈએ, જેનાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત

આદુ,હરદળ આમળઆ રોગપ્રતિકારક શક્તિ વધઆરે છે વારંવાર બીમાર પડતા લોકોએ કરવું જોઈએ સેવન કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેઓ એક મહિનામાં 4 થી 5 વખત બીમાર પડી જતા હોય છે,તાવ આવવો, શરદી-ખાસી થવી શરીર નબળું પડી જવું તેવી ફરીયાદો રહે છે,જો તમે પણ આમાથી એક છો તો તમારે તમારા રોજીંદા આહારમાં થોડો બદલાવ કરવાની […]

5 કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના અંગોની ફાળવણીની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસથાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ  જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારની G.DOT ગાઇડલાઇન મુજબ હવેથી અંગદાન થકી ખાનગી હોસ્પિટલમાં રીટ્રાઇવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) દરમિયાન પાંચ કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના તમામ […]