જો બટાકાનું સાચી રીતે સેવન કરવામાં આવે તો તો ક્યારેય નહી વધે વજન,જાણીલો
બટાકાનું સાચી રીતે સેવન કરવામાં આવે તો ફાયદા કારક બાફેલા બટાકાથી નહી વધે વજન સામાન્ય રીતે લોકો બટાકાને ખાંડ અને વજન વધારવાનું કારણ માને છે. આવી સ્થિતિમાં ઘણા લોકો બટાકાનું સેવન બંધ અથવા ઓછું કરી દે છે જેથી કરીને તેમની મેદસ્વીતા ન વધે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે. બટાકામાં માત્ર 0.1 ટકા ચરબી હોય છે. […]