Site icon Revoi.in

જાણો લવિંગમાં રહેલા ઔષધિય ગુણોઃ- રસોઈ સિવાય પણ ઘણી બિમારીઓમાં તેનો ઉપયોગ ફાયદાકારક

Social Share

પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં મરી મસાલા રસોઈમાં ખૂબ મહત્વ ઘરાવે છે, અનેક પ્રકારના મરી મસાલાઓથી રસોઈનો સ્વાદ બેગણો થાય છે, રસોઈના સ્વાદમાં મરી. તજ,લવિંગ,બાદિયા વધારો કરે  છે,આજે આપણે વાત કરીશું લવિંગની. લવિંગ અનેક રસોઈને સ્વાદિષઅટ બનાવવામાં તો ઉપયોગી સાબિત થાય છે પરંતુ તેની સાથે જ લવિંગમાં રહેલા ગુણોથી બીજી અનેક બિમારીઓ પણ દુર થાય છે, જેમાં ખાસ કરીને દાંત માટે લવિંગ ખૂબજ ઉપયોગી સાબિત થાય છે, આ સાથે જ ખાસી અને વાળ માટે પણ લવિંગને ઉપયોગ કરી શકાય છે.

જાણો લવિંગના ઉપયોગ અને તેમાં રહેલા ગુણો