Site icon Revoi.in

નાના અમથા દેખાતા તલના ઘણા મોટા ફાયદાઓઃ- જાણો તલનું સેવન આરોગ્ય માટે કેટલું ઉપયોગી

Social Share

આમ તો તલનું સેવન ખાસ કરીને શિયાળામાં કરવામાં આવતું હોય છે, પરંતુ તલનું સામાન્ય રીતે અનેક ઋતુમાં ગુણકારી માનવામાં આવે છે, જો જરુરી અને યોગ્ય માત્રામાં તલ ખાવામાં આવે તો તે આરોગ્યને ઘણો ફાયદો પહોંચાડે છે, તલની તાસીર ગરમ હોય છે, એટલે ચોમાચામાં પણ તમે તેનું સેવન ચિંતા મૂ્કત રહીને કરી શકો છો. તલ એવી વસ્તુ છે કે જે દરેક પ્રકારની વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે, અથવા તો કેટલીક ડિશને ગાર્નિશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે.

પ્રાચનીકાળથી આપણા આયુર્વેદમાં તલને ખૂબજ ઓષધિય ગુણોથી ભરપુર માનવામાં આવે છેસ તલનું સેવન જો દરરોજ સવારે ખઆલી પેટે કરવામાં આવે તો તે શરીરને વધુ ફાયદો કરે છે, કારણ કે તલમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ મોટી માત્રામાં સમાયે લુંહોય છે,

જાણો આરોગ્યયલક્ષી કેટલીક બિમારીમાં તલનો ઉપયોગ અને ફાયદા