Site icon Revoi.in

 ‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું જોખમ ઓછું- રિસર્ચ

Social Share

કોરોના મહામારીને લઈને સમગ્ર વિશ્વમાં અનેક વેક્સિન શોધવામાં આવી રહી છે,સાથે સાથે અનેક સંશઓઘનો પમ થઈ રહ્યા છએ અ પછી કોરોનાની દવાને લગતા હોય. કે કોરોનાનું જોખમ કોને વધુ ને ઓછુ હોય તેને લગતા હોય, પરંતુ અનેક દેશના નિષ્ણઆંતો અને વૈજ્ઞાનિકો જુદા-જુદા સંશઓધન કરી રહ્યા છે,આ સંશઓધન પ્રમાણે હવે એક વાત નવી જાણવા મળી રહી છે.

બ્લલડ એડવાન્સેજ નામની  પત્રિકામાં આ રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયો

બ્લડ એડવાન્સેજ નામની જાણીતી એક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આલેવા રિપોર્ટના સંશોધનકર્તા અને યુનિવર્સિટી ઓફ સાઉદર્ન ડેનમાર્કના ટોર્બન બેરંગ્ટનનું કહેવું છે કે, તેમના દેશની સ્થિતિ જુદી છે.

આ પ્રકાશીત કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઓ બલ્ડ ગૃપ ઘરાવતા વ્યક્તિઓમાં કોરોનાનું જોખમ ખુબ જ ઓછું રહેલું છે, જો આ ગૃપના લોકો સંક્રમિત વ્યક્તિ કે જગ્યાઓના સંપર્કમાં આવી પણ જાય છે  તો પણ તેઓ માટે ગંભીર પરિણામની શંકા ખુબ જ નહીવત જોવા મળે છે.ઓ બ્લડ ગૃપ ઘરાવતા લોકો કોરોનાની ઝપેટમાં ઓછા આવી રહ્યા છે,

રિસર્ચમાં જાણવા મળેલી ખાસ વાતો

જો કે, રિસર્ચ કરનારાઓ, એ અને બી અને એબી બ્લડ ગૃપ ઘરાવતા લોકો વચ્ચેના સંક્રમણ દરમાં કોઈ ખાસ તફાવત શોધી શક્યા નથી. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે જો, એ અને એબી બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી અસરગ્રસ્ત હોય તો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

સાહીન-