Site icon Revoi.in

PM મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજના સુંદર ફોટો કર્યા શેર – આજે કરશે ઉદ્ધાટન, જાણો આ બ્રિજની ખાસિયતો

Social Share

અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 27 ઓગસ્ટે અમદાવાદની મુલાકાત લેનાર છે,તેઓ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે,આજરોજ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા નવા અટલ બ્રિજનું લોકાર્પરણ કરવાના છે ત્યારે તેઓ આ લોકાર્પણ કરે તે પહેલા તેમણે સોશિયલ મીડિયા પર સાબરમતી રિવરફ્રંટના કેટલાક સુદર ફોટો શેર કર્યા છે.

પીએમ મોદી તેમની 2 દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક મહત્વની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.આજે તેઓ જે બ્રિજનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તે પુલનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

જાણો એટલ બ્રિજની ખાસિયતો