Site icon Revoi.in

કોરોનાથી રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયના આ ઉપાયો અજમાવો

Social Share

નવી દિલ્હી: રાજ્યમાં હાલ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર આયુષ નિયામક દ્વારા કોવિડ-19ની હાલની સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે. આ ઉપાયોને અનુસરીને આપણે કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીશું.

આ ઉપાયો અનુસરીને કોવિડ સામે સુરક્ષિત રહો

(સંકેત)