Site icon Revoi.in

શક્કરીયા ખાવાથી અનેક બિમારીમાં મળે છે રાહત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ

Social Share

શક્કરીયા કે જેને આપણે સ્વિટ પોટેટો તરીકે પણ ઓળખીયે છે, શિવરાત્રીના તહેારમાં તે ખૂબ ખાવામાં આવે છે, આ સાથે ઉપવાસમાં પણ તેનું સેવન મોટા પ્રમાણમાં લોકો કરતા હોય છે, શક્કરીયા કુદરતી મીઠાસ ઘરાવે છે, સ્વાદમાં મીઠા હોવાથી તેની અનેક વાનગીઓ પણ બને છે, શીરો , શાકથી લઈને અવનવી વાનગીઓ માટે શક્કરીયા વપરાય છે, આ શક્કરીયા ખાવાથી અનેક ફાયદાઓ આપણા શરીરને થાય છે , આ સાથે જ આપણી કેટલવીક બિમારીઓમાં રાહત પણ થાય છે, શક્કરીયા અનેક બિમારીમાં ઉપયોગી ગણાય છે, તો ચાલો જાણીએ શક્કરીયા ખાવાથઈ થતા ફાયદાઓ

સામાન્ય રીતે શક્કરીયાના ત્રણ પ્રકાર જોવા મળે છે, જેમાં ગુલાબી શક્કરીયા, લાલ શક્કરીયા, સફેદ શક્કરીયા જો કે આ ત્રણેય પ્રકારના શક્કરીયાના ગુણઘર્મો એક સમાન જ છે.

સાહિન-