Site icon Revoi.in

આજે વિશ્વ જનસંખ્યા દિવસઃ જાણો તેનો ઈતિહાસ અને આ વર્ષની થીમ

Social Share

 

દિલ્હીઃ- આજે 11 જુલાઈ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે કરવામાં આવતી હોય છે  વિશ્વભરમાં વધતી વસ્તીનો અર્થ એ છે કે વસ્તી એ મુશ્કેલીનું મુખ્ય કારણ છે. જેના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી  જેવી સમસ્છેયાઓ જન્મ લે છે. દરરોજ વસ્તી લાખોની સંખ્યામાં વધી રહી છે. વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવાના હેતુંથી દરવર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે.