Site icon Revoi.in

BCCI એ એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની કરી જાહેરાત – કેએલ રાહુલ અને વિરાટની વાપસી, જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એશિયા કપ 2022 માટે ક્રિકેટરોના નામને લઈને અનેક તર્ક વિચારણાઓ ચાલી રહી હતી છેવટે બીસીસીઆઈ એ એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીસીસીઆ  એ એશિયા કપ 2022 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કર્છેયું . ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ટ હોવાના કારણે આ ટીમમાં સામેલ થી શક્યો નથી.

જો કે  પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ ટીમમાં રમચતા જોવા મળશે. તે છેલ્લે ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. સ્ટાર ઓપનર કેએલ રાહુલનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્આયો છે,ઉલ્ગાલેખનીય છે કે તે છલ્મીલી વખત ફેબ્રુઆરીમાં રમતો જોવા મળ્યો હતો.

આ સહીત ઘણા એવા નામ પણ સામેલ કરાયા છે જે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામે્યું છે.ભા કુલદીપ યાદવ જેવા સ્પિનરને ટીમમાં સ્થાન મળ્યું નથી, ચહલની સાથે રવિ બિશ્નોઈને  પણ આ વખતે તક આપવામાં આવી છે.

આ સિવાય એશિયા કપની ટીમમાં મોહમ્મદ શમીની ગેરહાજરી એ વાતનો પુરાવો છે કે તે T20 વર્લ્ડ કપની ટીમની રણનીતિનો ભાગ નથી. એશિયા કપ માટે મોહમ્મદ સિરાજને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સિરાજની ટીમમાં પસંદગી ન થવી ચાહકો માટે ચોંકાવનારી છે. હકીકતમાં, જ્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો, ત્યારે સિરાજ સતત ભારતીય ટીમનો ભાગ હતો.જો કે ત્યાર બાદ તેનું સ્થાન મેળવવું મુશ્કેલ બન્યું છે.

આ સહીત આ ટુર્નામેન્ટ માટે ત્રણ ખેલાડીઓને બેકઅપ તરીકે રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓ છે શ્રેયસ અય્યર, દીપક ચહર અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. એશિયા કપ 2022માં ભારતે તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમવાની છે.