1. Home
  2. Tag "bcci"

T20 વિશ્વકપની બાંગ્લાદેશની મેચનો મામલો ICC અને BCB વચ્ચેનોઃ BCCI

મુંબઈ, 12 જાન્યુઆરી 2026 : આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા વેન્યુને લઈને વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ અનુભવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને પત્ર લખીને વેન્યુ બદલવાની માંગ કરી છે. આ મામલે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી દેવજીત સાઈકિયાનું મહત્વનું નિવેદન […]

બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટને ખેલાડીઓને લઈને કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ટી20 વિશ્વકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ ચાલી રહ્યો છે. આઈસીસીએ બાંગ્લાદેશની મેચ ભારતની બહાર ખસેડવાની માંગણી ફગાવી દીધી છે. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આગળ શું કરશે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે. પરંતુ આ બધાની અસર ખેલાડીઓ […]

ICC એ બાંગ્લાદેશની માંગ ફગાવી, ભારતમાં જ રમવી પડશે T20 વર્લ્ડ કપ 2026ની મેચો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા કરવામાં આવેલી એક વિવાદાસ્પદ માંગને ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણો ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા શિફ્ટ કરવાની વિનંતી કરી હતી, જેને ICCએ સદંતર નકારી કાઢી […]

સૂર્યાનું ખરાબ ફોર્મ જોઈ પોન્ટિંગ હેરાન: યાદવને આપી ખાસ સલાહ

મેલબોર્ન, 6 જાન્યુઆરી 2026: વચ્ચે થોડા જ દિવસોમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સૂર્યાના કથળતા ફોર્મ પર આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે તેને આ સંકટમાંથી બહાર આવવા માટે ગુપ્ત મંત્ર આપ્યો છે. વર્ષ 2025 સૂર્યકુમાર યાદવ માટે […]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડી રહેમાન નહીં રમે, BCCIનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવાની ઘટનાને પગલે ભારતીયોમાં રોષ ફાટ્યો છે. એટલું જ નહીં આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડીઓને નહીં રમાડવાની માંગણી ઉઠી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને પોતાના સ્કવોર્ડમાંથી રહેમાનને દૂર […]

વિવાદો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જશે

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને ભારતીયોમાં રોષ ફેલાયો છે. જેને લઈને આગામી આઈપીએલમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તિફિજુર રહેમાનને કેકેઆરમાંથી નહીં રમાડવાની માંગણી ઉઠી રહી છે ત્યારે આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે ભારતીય ટીમ ક્રિકેટ મેચ રમવા માટે બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ 2 જાન્યુઆરીએ […]

IPL 2026માં બાંગ્લાદેશી ખેલાડી સામે પ્રતિબંધ લગાવવાનો BCCIનો ઈન્કાર!

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ભારતીયોમાં રોષ ફેલાયો છે. દરમિયાન આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તાફિજુર રહેમાન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમે તેવી શકયતા છે. જેને લઈને નારાજ દેશવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે એટલું જ નહીં આઈપીએલમાં પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશી ખેલાડીઓને […]

ક્રિકેટ ઈતિહાસમાં કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પુરા કર્યાં

નવી દિલ્હીઃ BCCI ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પરત કરતાની સાથે જ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કર્યાં છે. આ સિદ્ધિ કોહલીએ દિલ્હી અને આંધ્રપ્રદેશની વચ્ચે રમાયેલી મેચમાં હાંસલ કરી છે. 299 રનનો પીછો કરતી વખતે તેમણે […]

ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના સંકેત: વન-ડેની કેપ્ટન બદલાય તેવી શકયતા

મુંબઈ 23 ડિસેમ્બર 2025 : (TEAM INDIA) ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ ફોર્મ અને નિરાશાજનક નેતૃત્વને કારણે શુભમન ગિલ પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેના સ્થાને અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની હલચલ તેજ થઈ છે. તાજેતરમાં જ […]

બુમરાહની અનોખી સિદ્ધિ, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતને 101 રનથી હરાવીને પાંચ મેચની આ સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 175 રન બનાવ્યાં હતા. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 74 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી બુમરાહે બે વિકેટ ઝડપીને ટી-20માં 100 વિકેટ લેવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code