Site icon Revoi.in

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

Social Share

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ફરી 3 જાન્યુઆરીએ દિલ્હીથી શરૂ થશે અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે.કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે,ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે.

જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીએ શ્રીનગરમાં તિરંગો ફરકાવવો જોઈએ અને યાત્રા અહીં જ સમાપ્ત થશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે.