1. Home
  2. Tag "srinagar"

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ડલ લેક નજીક પ્રથમવાર ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન

નવી દિલ્હીઃ શ્રીનગરના ડલ લેક નજીક રોમાંચક ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દાલ લેક પાસે ફોર્મ્યુલા 4 કારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર ફોર્મ્યુલા-4 કાર દાલ તળાવના કિનારેથી પસાર થતા બુલેવાર્ડ રોડ પરના રસ્તાઓ પર દોડતી જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન, JK ટાયર મોટરસ્પોર્ટ્સની ટીમ સ્ટન્ટ્સ અને ડ્રિફ્ટિંગનો ડેમો પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી J&Kમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5000 કરોડના મૂલ્યનો કાર્યક્રમ – ‘સંકલિત કૃષિ વિકાસ કાર્યક્રમ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોનું આતંકવાદ વિરોધી ઓપરેશન – 2 આતંકીઓ ઘેરાયા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીો અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા છે વિતેલા દિવસે કર્નલ સહીત કુલ 3 લોકો શહીદ પણ થયા છે ત્યાર બાદ સેનાએ સખ્ત સર્ચ ઓપરેશન ચવાલ્યું હતું ત્યારે હવે લશ્કરના ત્રણ આતંકીઓ ઘેરાયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઘૂસેલા બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા […]

જમ્મુ કાશ્મીરનમાં સેનાના જવાનનું અપહરણ કરવાની શંકા, સેના દ્રારા શોધખોળ અભિયાન શરુ કરાયું

શ્રીનગરઃ- જમ્મુ કાષશ્મીરમાં સતત આકંતીઓની નજર રહેલી હોય છે ગઈકાલની સાંજે સેનાએ એલબદર સાથે સંકળાયેલા એક આતંકીની ઘરપકડ કરી છએ ત્યારે બીજી તરફ સેનાનો એક જવાન સંદિગઘ હાલતમાં ગુમ થયો હોવાની માહિતી સામે આવી રહી છે આ સમગ્ર ઘટનાને જોતા સેનાને તેનું અપહરણ થવાની શંકા છે. વિગતવાર માહિતી અનુસાર  કુલગામમાં સેનાના એક જવાનનું અપહરણ કરવામાં […]

શ્રીનગરમાંથી અલ-બદર આતંકી સંગઠન સાથે જોડાયેલ એક આતંકી ઝડપાડો, હથિયાર સહીત અનેક ગુનાહીત સામગ્રી ઝપ્ત

  શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે સ્થાનિક લોકોને પણ આતંકી સંગઠનો દ્રારા ઉકસાવીને આતંકી ગેંગમાં સામેલ કરવા જેવી ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને આતંકવાદની નજર દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીર પર રહેલી છે જો કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ સેનાના જવાનો સતત આતંકવાદી પ્રવૃત્તિઓને નાબૂક કરવાના […]

અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન

  શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે  4 […]

અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,900 લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

  શ્રીનગરઃ- વિતેલા દિવસ એટલે કે 1લી જુલાઈના રોજથી અમનરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભગવાન શિવના નાદ સાથે લોકો અમરનાથની ગુફા સુધી પહોચ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારે વહિવટતંત્ર દ્રારા બાલટાલથી અમરનાથ ગુફા સુધી  યાત્રાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી હતી.જો કે હજી પણ બર્ફાનીના […]

અમરનાથ યાત્રાનો આજથી આરંભ – પ્રથમ ટૂકડીને આજે બાબાના દર્શન માટે પહેલગામ અને બાલટાવથી લીલીઝંડી બતાવાઈ

આજથી બાબા બર્ફાનીના કપાટ ખુલશે પ્રથન ટૂકડી આજે કરશે દર્શન શ્રીનગરઃ- આજે 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે આજે પ્રથમ ટૂકડી બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચી જશે ,મોટા પ્રમાણેમાં અહી ભક્તો આવતા હોય છે ત્યારે હવે પ્રથમ ટૂકડી બાબાના દર્શન કરવા માટે રવાના થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 1 લી […]

ગૃહમંત્રી શાહે શ્રીનગર સ્થિત પ્રતાપ પાર્ક ખાતે ‘બલિદાન સ્તંભ’નો કર્યો શિલાન્યાસ – સમારોહને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  શ્રીનગરઃ-  ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે આજરોજ તેમણે શ્રીનગર ખાતે પ્રતાપ પાર્કમાં ‘બલિદાન સ્તંભ’ નો શિલાન્યાસ કર્યો હતો .ગૃહમંત્રીના આ કાર્યક્રને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.  માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મળીને શ્રીનગર શહેરના વ્યાપારી હબ લાલ ચોક સિટી સેન્ટર નજીક […]

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code