1. Home
  2. Tag "srinagar"

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો […]

G-20: 22 મેથી શ્રીનગરમાં પ્રવાસન પ્રતિનિધિઓની યોજાશે બેઠક,વૈશ્વિક પ્રવાસનની નવી તસ્વીર ખેચવા કાશ્મીર તૈયાર 

શ્રીનગર : એક સમયે આતંકનો ગઢ ગણાતું કાશ્મીર હવે વૈશ્વિક પ્રવાસનની નવી તસ્વીર ખેંચવા માટે તૈયાર છે. ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ ત્રણ દિવસીય બીજી ટુરિઝમ વર્કિંગ ગ્રુપ ગ્લોબલ (TWG) બેઠક 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. આ સાથે કાશ્મીરમાં એક નવો સકારાત્મક તબક્કો શરૂ થશે. છેલ્લા 70 વર્ષમાં પ્રથમ વખત કેન્દ્ર […]

દેશ અને વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કાશ્મીર, દિવસેને દિવસે કાશ્મીરની વધતી લોકપ્રિયતા

દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો […]

ભારતની સામે ન ચાલી પાકિસ્તાન-ચીનની મનમાની, G-20 બેઠક શ્રીનગરમાં જ થશે

દિલ્હી : ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા. પાકિસ્તાન, ચીને G20 બેઠકની તારીખ અને સ્થળને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પ્રવાસન કાર્યકારી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું

શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે  લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ફરી 3 જાન્યુઆરીએ દિલ્હીથી શરૂ થશે અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ […]

ત્રણ દાયકાઓ બાદ શ્રીનગરમાં આજથી શરુ થયા થિયેટરો , લોકોને હવે ફિલ્મ જોવાનો મળશે લ્હાવો

શ્રીનગરમાં આજથી થિયટેરોનો આરંભ ત્રણ દાયકાઓ બાદ શરુ થયો મનોરંજનનો સ્કોપ શ્રીનગરઃ-  છેલ્લા કેટલાક દાયકાઓ થી જમ્મુ કાશ્મીરમાં સિનેમાગૃહો બંધ હતા જો કે જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી અત્યાર સુધી આ પ્રદેષશમાં ઘમા ફેરફારા આવ્યા છે ત્યારે હવે પ્રદેશની જનતાને મનોરંજન મળી રહે તે હુસર છેલ્લા ત્રણ દાયકાઓથી બંધ પડેલા સિનામા ઘધરોની મરામત […]

જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોને મળી સફળતા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ શાંતિનો ભંગ કરવાના સતત પ્પર.યત્ન કરતા રહે છે ત્યારે સેનાના જવાનો પણ ખડેપગે રહીને અહીની સુરક્ષાનું ધ્યાન આપતા રહેતા હોય છે ત્યારે વિતેલા દિવસને રાત્રે જમ્મુ કાશ્મીરના જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના નૌગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code