1. Home
  2. Tag "srinagar"

ભારત-પાકિસ્તાન મેચને લઈને શ્રીનગરથી આવ્યા સમાચાર,આ કામ કરશો તો થશે સજા

મુંબઈ : ભારત-પાકિસ્તાનને લઈને આજે પણ બંન્ને દેશોના લોકોમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળતો હોય છે. ભારતના આજે પણ કેટલાક સ્થળો પર પાકિસ્તાન પ્રેમી લોકો જોવા મળતો હોય છે આવામાં શ્રીનગરથી મહત્વની સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શ્રીનગર ખાતે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ મુજબ હોસ્ટેલમાં […]

કાશ્મીરના શ્રીનગરના નિશાત શહેરમાં ગ્રેનેડ વડે કરાયો હુમલો – 9 લોકો ઘાયલ થયા

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો 9 લોકો થયા ઘાયલ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર પ્રદેશ કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે સેના અને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની મદદથી આતંકીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વડે છે, જો કે શ્રીનગરમાં ફરી ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ […]

શ્રીનગરના લાલ બજારમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો,ASI શહીદ,ત્રણ જવાન ઘાયલ 

પોલીસ ટીમ પર આતંકી હુમલો ASI શહીદ, ત્રણ જવાન ઘાયલ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ બજારમાં મંગળવારે સાંજે આતંકી હુમલો થયો હતો.આ હુમલામાં એક ASI શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલો પોલીસ ટીમ પર થયો છે.શહીદ થયેલા ASIનું નામ મુશ્તાક અહેમદ છે. આ […]

શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીનો ઠાર,અમરનાથ યાત્રા હતી નિશાન  

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા   પોલીસે લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા  30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા હતી નિશાન  આ વર્ષે અત્યાર સુધીમાં ખીણમાં 100 આતંકીઓને ખતમ કર્યા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ દરમિયાન એક પોલીસકર્મીને પણ […]

શ્રીનગર: આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ,પુત્રી ગંભીર રીતે ઘાયલ

આતંકવાદી હુમલામાં પોલીસકર્મી શહીદ પુત્રી ગંભીર રીતે ઘાયલ સુરક્ષાદળોએ સપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આતંકવાદીઓએ ફરી એકવાર પોતાના પ્લાનને અંજામ આપ્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીને નિશાન બનાવ્યા છે.આતંકવાદીઓએ મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરની બહાર પોલીસ કોન્સ્ટેબલ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું હતું […]

શું તમે જાણો છો કાશ્મીર એ ફૂલોની નગરી પણ છે, શ્રીનગરનું આ ગાર્ડન છે અતિસુંદર

આમ તો જમ્મુ કાશ્મીરનું નામ યાદ આવે એટલે સ્વર્ગનો અહેસાસ થાય, ભઆરતનો પ્રેદશ પૃથ્વી પરવનો સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે,કાશ્મીરમાં આવેલા ફૂલોના બગદીચાઓ પ્રવાસીઓ માટે ફોટો ક્લિક કરવાનું બેસ્ટ પ્લેસ ગણાય છે, આવું જ એક ગાર્ડન આવેલું શ્રીનગરમાં તેના […]

શ્રીનગરના જાણીતા સરોવરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના- 6 હાઉસ બોટ બળીને ખાખ

શ્રીનગરના નગીન સરોવરમાં આગની ઘટના 6 હાઉસ બોટ આગમાં બળી ખાખ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, અહીના સરોવરપ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે વિતેલી મોડી રાત્રે એહીના સરોવરમાં આગ લાગવાની ભયાનક ઘટના બનવા પામી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે શ્રીનગરના જાણતી એવા નગીન સરોવરમાં સોમવારે મોડી રાતે અંદાજે  2 લાગ્યેને 30 મિનિ ભીષણ  લાગી […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,બે આતંકીઓ ઠાર

સુરક્ષાદળોને મળી મોટી સફળતા બે આતંકવાદીઓને કર્યા ઠાર સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર:જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓની નજર રહેતી હોય છે.જોકે સુરક્ષાદળો તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે,ત્યારે ફરી એક વખ જમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના […]

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

એનએઆઈના શ્રીનગર ખાતે દરોડા એનજીએના માધ્યનમથી ટેરર ફંડિંગનો મામલોટ તપાસમાં  કેટલાક નાણાકીંય દસ્તાવેજ મળી આવ્યા   શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે […]

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી અલગ-અલગ રેંકના 310 પદો માટે સૃજનની મંજૂરી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન અને ત્રણ પોલીસ ચોકીઓની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના શ્રીનગર અને બડગામ જિલ્લામાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે શનિવારે આ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code