Site icon Revoi.in

મથુરા વૃંદાવન શ્રીબંકેબિહારી મંદિર માટે ગાઈડલાઈન રજૂ કરાઈ – બાળકો-વૃદ્ધોને તહેવારમાં મંદિરમાં ન લાવવાની સૂચના

Social Share

 મથુરાઃ- હવે હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છએ ત્યારે મથુરામાં આ પર્વ ખૂબ જ ઘુમધામથી મનાવવામાં આવે છે જો કે આ પર્વને લઈને ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

જારી કરાયેલ ગાઈડલાઈન પ્રમાણે વૃંદાવનમાં 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને, ઠાકુર શ્રીબંકેબિહારી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવાવની આશા સેવાી રહી છે. આને ધ્યાનમાં રાખીને, મંદિર પ્રબંધન દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે 

કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને તેમની સાથે ન લાવવા અને આવા લોકોને આવવા દેવાની અપીલ કરવામાં આવી છે. મંદિરની અંદર અને બહાર સેલ્ફી ન લેવાની પણ વિનંતી કરવામાં આવી છે.

આ સાથે જ બિહારીજીના દર્શન માટે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ન લાવવા જણાવાયું છે. ભક્તોએ મંદિર પ્રબંધન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલી રૂટ વ્યવસ્થાનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ,આ સાથે જ શૂઝ અને ચપ્પલ નિયુક્ત સ્થળોઓ ઉતારવાનું પણ જણાવાયું છે.દિરમાં પોકેટ-ક્લીપરથી સાવધાન રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. જો તમને શંકાસ્પદ અથવા દાવો ન કરાયેલ વસ્તુઓ મળે, તો તરત જ પોલીસને જાણ કરવા જણાવાયું છે.