1. Home
  2. Tag "mathura"

શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્ર્સ્ટના અધ્યક્ષ સહીત 7 પોલીસ કસ્ટડીમાં, મથુરામાં કૃષ્ણકૂપની પૂજા કરવાની કરી રહ્યા હતા કોશિશ

મથુરા: મથુરામાં શાહી ઈદગાહ પરિસર તરફથી બનેલા કૃષ્ણ કૂપ પર વગર મંજૂરીએ પૂજા કરી રહેલા સાત લોકોને પોલીસે શાંતિ અને વ્યવસ્થાને જાળવવા માટે કસ્ટડીમાં લીધા છે. તેમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા પણ સામેલ છે. તેઓ પરંપરાગત રીતે સતત પૂજા કરતી રહેલી 34 મહિલાઓએ સવારે વિધિવિધાનપૂર્વક કૃષ્ણ કૂપની પૂજા કરી હતી. મહત્વપૂર્ણ છે […]

મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષને આંચકો, સુપ્રીમ કોર્ટે ફગાવી મસ્જિદ કમિટીની અરજી

નવી દિલ્હી : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીની અરજીને નામંજૂર કરી છે. મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા 15 કેસોને એક સાથે સાંકળીને સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે, જેમાં એક જ […]

મથુરામાં શાહી ઈદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, 23 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઈદગાહમાં સર્વે પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને સ્પર્શતી શાહી ઈદગારમાં અદાલતના નિરીક્ષણમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહના સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર જવાબ માંગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષ 14 ડિસેમ્બરે મથુરામાં શ્રીકૃષ્ણ […]

મથુરાની શાહી ઈદગાહને કૃષ્ણ જન્મભૂમિ ઘોષિત કરવાની માગણી કરતી PIL નામંજૂર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

મથુરા : સુપ્રીમ કોર્ટે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના પુરાતત્વ સર્વેક્ષણ અને સાઈટને શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઘોષિત કરવાની માગણીવાળી અરજીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ છે કે આ કેસ પહેલેથી જ કોર્ટમાં પેન્ડિંગ છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યુ છે કે મામલાને લઈને કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં વિલંબિ છે. ખંડપીઠે કહ્યુ […]

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરનો સર્વે થશે, અલ્હાબાદ હાઈકોર્ટે કર્યો નિર્દેશ

લખનૌઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે વિવાદિત જગ્યાનો સર્વે  કરાવવાની માંગને સ્વીકારી લીધી છે અને જ્ઞાનવાપીની જેમ જ મથુરાના વિવાદિત પરિસરનો પણ સર્વે કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી શકે છે. એડવોકેટ કમિશનર કોણ હશે અને સર્વે ક્યારે […]

પીએમ મોદી આવતીકાલે મથુરામાં ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં આપશે હાજરી

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે એટલે કે 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4 બેગએ ને 30 મિનિટે   ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. આ સહિત પીએમ મોડી  સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ જારી કરશે . આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક […]

કાશીની તર્જ પર મથુરામાં બનશે બાકે બિહારી કોરિડોર , એકસાથે હજારો ભક્તો દર્શનનો લઈ શકશે લાભ

દિલ્લી – કાશી વિશ્વનાથ કોરિડોર અને વિંધ્યાચલ કોરિડોરની જેમ હવે મથુરામાં પણ બાંકે બિહારી મંદિર કોરિડોર બનાવવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની આ યોજનાને મંજૂરી આપી છે.મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારની પ્રસ્તાવિત યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. બનારસમાં જે રીતે […]

અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ બાદ હવે મથુરાના પાગલ બાબા મંદિરમાં પણ લાગૂ કરાયો ડ્રેસ કોડ

મથુરાઃ દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ યુવક કે યુવતીઓ સહીત કોઈ પણ ભક્તોને મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરીને આવવા પર પ્રતિબંઘ છે ત્યારે હવે આ શ્રેણીમાં દેશભરના અનેક મંદિકો ઘીરે ઘીરે સમાવેશ પામી રહ્યા છે ઘણા મંદિરોમાં હવે ડ્રેસ કોડ લાગૂ કરી દેવાયો છે ત્યારે હવે મથપરાના પાગલ બાબા મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો […]

દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી,મથુરામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

દિલ્હી: દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરા સહિત દેશના મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરામાં રાત્રે બાંકેબિહારી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગુરુવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મથુરા-વૃંદાવનના રસ્તાઓ પર દરેક જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી. અભિષેક સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શ્રી […]

ફરવાના લોકપ્રિય સ્થળની બાબતે પ્રથમ વખત યુપીએ બાજી મારી -ઘાર્મિક સ્થળો મામલે તમિલનાડુને પછાળીને કાશી અને મથુરા મોખરે

લખનૌઃ- ભારત દેશ વિવિઘ સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે અહી ફરવા માટે અનેક પ્રાચીન મંદિરો ખાસ છે તો ફરવા માટે અનેક મહેલો અને કિલ્લાઓ પણ છે જો કે એક રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશે પ્રથમ વખત ફરવાની બાબતોના લીસ્ટમાં બાજી મારી છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે તમિલનાડુના દરિયાકિનારા, દુર્ગમ પહાડીઓ પર વસેલા શહેરો પહેલી પસંદ છે. વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code