Site icon Revoi.in

શું તમને આંખોમાં આંજણી થાય છે, તો હવે અપનાવો આ કેટલીક ટિપ્સ, મળશે રાહત

Social Share

હવે ઘીમે ગીરેમ વાતારવણ ગરમ બની રહ્યું છે ઉનાળાની શરુાત થઈ ચૂકી છે  સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં  આંખોમાં બળતરા થવી વગેરે જેવી ફરીયાદ રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ અને ઘરે પરત આવીએ છે ત્યારે ચહેરા પર બળતરા થતી હોય છે, આ સાથે જ આંખોમાં ખૂજલી આવવાથી લઈને સતત પાણી નીકળ્યા જ કરે છે ત્યારે આવી સ્થિતિમાં આપણે ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગ કરીને આંખોને આરામ આપી શકીએ છીએ.

 આંખોમાં બળતરા થાય ત્યારે આ ઘરેલું ઉપચાર કરવા

આ સાથે જ કન્જક્ટિવાઈટિસને આપણે સામાન્ય ભાષામાં આંખ આવવી કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સૂજી જાય છે. તેને કારણે આંખ લાલ કે ગુલાબી રંગની થઈ જાય છે. કંજક્ટિવાઈટિસને કારણે આંખમાં સતત ખૂંચ્યા કરે છે, ખંજવાળ આવે છે અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખના ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કન્જક્ટિવાઈટિસ થાય છે. આ લક્ષણો દેખાઈ ત્યારે ખાસ આ ઉપચાર કરવા.

આંખ આવે ત્યારે આચલું કરવું મળશે રાહત