Site icon Revoi.in

વાળમાં ખંજવાળ આવવાની સમસ્યાથી પરેશાન છો, તો હવે ચિંતા છોડો આપવાનો આ ઘરેલું  નુસ્ખાઓ

Social Share

વાળમાં ખંજવાળ આવવી હવે મોટા ભાગના લોકોની સમસ્યા છે, બહારનું ગંદુ પ્રદુષણયૂક્ત વાતાવરણ અને  અને ઘૂળના કારણે વાળ મેલા થાય છે પરિણામે ખંજવાળ આવે છે આ સાથે જ પસીનો થવાથી પ મવાળમાં ખૂબ ખંજવાળ આવતી હોય છે જો કે આવી સમસ્યામાં તમારે વાળની ખાસ કાળજી લેવી જોઈએ અને આ ઘરેલું નુસ્ખાઓ અપનાવવા જોઈએ

 

જાણો વાળમાં ખંજવાર આલે ત્યારે શું કરવું

 બેકિંગ સોડાઃ- બેકિંગ સોડામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે તમારી માથખાની ચામડીના પીએચ સ્તરને જાળવી રાખે છે. તે ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળમાં રાહત આપે છે. આ માટે એક બાઉલમાં પાણીમાં 2 થી 3 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.

ઓલિવ ઓઈલઃ- ઓલિવ તેલ માથાની ચામડીની ખંજવાળમાં પણ રાહત આપે છે. થોડું ઓલિવ તેલ ગરમ કરો. આ તેલથી માથાની ચામડી અને વાળમાં માલિશ કરો. તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

મેથીનો પાવડર અને નારિયેળ તેલઃ– 2 ચમચી મેથીને મિક્સરમાં દળીલો હવે એક વાટકી નારિયેળ તેલને ગરમ કરો અને તેમાં મેથીનો પાવડર નાખીદો, 1 કલાક મેથી આ તેલમાં પલાળી રાખો ત્યાર બાદ તેલને ગરણીમાં ગાળી લો, હવે આ તેલને વાળની પાથીએ પાથીએ નાખીને માલિશ કરો મેથીના કારણે ખંજવાળ મટી જશે.લીમડાના પાન અને

આમળાનું તેલ – લીમડાના પાનને આમળાના તેલમાં 2 મિનિટ સુધી ગરમ કરીને આ તેલ વાળમાં લગાવાથી ખંજવાળ મટે છે