Site icon Revoi.in

લવિંગના ઓષધીય ગુણો -દાંતના દુખાવાથી લઈને અનેક સમસ્યામાંથી આપે છે છૂટકારો

Social Share

આખા તેજાનાને વિશ્વભરમાં ઔષધ ગણવામાં આવે છે, જુદા જુદા મરી મસાલાઓના અનેક ગણો હોય છે,આ આખા તેજાનામાં એક ખાસ તેજાનો અટેલે કે લવિંગ, જે એક અસરકારક ઔષધી સમાન ગણાય છે.ભારતીય મસાલાની અંદર લવિંગનો ઉપયોગ મોટા પ્રમાણે કરવામાં આવે છે.

તેજાનો લવિંગ સ્વાદમાં તીખો હોય છે અને ભારતીય કિચનમાં તેનો મહત્તમ ઉપયોગ પ્રાચીન સમય.થી થતો આવ્યો છે આજે પણ થઈ રહ્યો છે,લવિંગના ઓષધીય ગુણો શરીરને સ્વલસ્થ રાખવામાં મદદરુપ સાબિત થાય છે.

લવિગંના અનેક ગુણો

સાહિન-