Site icon Revoi.in

અર્જુન એમકે-1એ ટેન્ક માટે રક્ષા મંત્રાલયે 6 હજાર કરોડની મંજુરી આપી – જાણો આ ટેન્કની ખાસિયતો

Social Share

દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ સેનાને યુદ્ધક ટેન્ક અર્જુન એમકે -1ની ચાવી  સોંપ્યા બાદ હવે સંરક્ષણ મંત્રાલયે 23 ફેબ્રુઆરીએ તેના માટે 6 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ, સૈન્યમાં 118 ઉન્નત અર્જુન ટેન્કનો સમાવેશ કરવામાં આવશે. ખાસ લક્ષ્ય દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવેલ અર્જુન ટેન્કની અનેક ખાસિયતો જોવા મળે છે.

જાણો  અર્જુન ટેન્કની ખાસિયતો

118 અપગ્રેડેડ અર્જુન ટેન્ક્સની ખરીદીને વ્રષ 2012 માં મંજૂરી મળી હતી અને વર્ષ 2014 માં સંરક્ષણ પ્રાપ્તિ સમિતિએ પણ તેના માટે રૂ. 6 હજાર 6૦૦ કરોડ જાહેર કર્યા હતા. પરંતુ તેની અગ્નિ ક્ષમતા સહિત અનેક બાજુએ, સૈન્યએ સુધારાની માંગ કરી.

આ સમગ્ર સમય દરમિયાન સેનાએ વર્ષ 2015 માં, સેનાએ રશિયા પાસેથી 14 હજાર કરોડ રુપિયામાં 464 મધ્યમ વજનની ટી -90 ટેન્ક ખરીદવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આર્મીની માંગના આધારે તેને અપગ્રેડ કરવામાં આવ્યા પછી અર્જુન ટેન્ક માર્ક -1 એ ને 2020 માં લીલી ઝંડી મળી.

સાહિન-