1. Home
  2. Tag "pm modi"

પીએમ મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાન માટે દેશની જનતાને કર્યું આ આહ્વાન

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે લોકોને 1 ઓક્ટોબર ગાંઘી જયંતિના રોજ સવારે 10 વાગ્યે દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “1 ઓક્ટોબરે […]

પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ,જાણો શું કરી અપીલ

દિલ્હી: હાલમાં ભારતમાં YouTube પર કન્ટેન્ટ ક્રિએટર્સની સંખ્યા વધી રહી છે. પીએમ મોદીની યુટ્યુબ પર એક ચેનલ છે અને તેના ઘણા બધા સબ્સ્ક્રાઇબર્સ છે. એવામાં પીએમ મોદીએ તેમની ચેનલ દ્વારા યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 ને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમએ ઘણા મુદ્દાઓ પર વાત કરી અને લોકોને તેમની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા અને તેના બેલ […]

અમારા માટે ગરીબો માટે ઘર એ માત્ર એક સંખ્યા નથી, પરંતુ ગૌરવને સક્ષમ કરનાર છેઃ PM મોદી

PM નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના છોટાઉદેપુર સ્થિત બોડેલીમાં રૂ. 5200 કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ માટે શિલાન્યાસ અને અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ કહ્યું,’એક બીજ વાવવામાં આવ્યું હતું જે હવે વિશાળ વૃક્ષ બની ગયું છે’

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. આજે બુધવારે (27 સપ્ટેમ્બર), PM મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે તેણે 20 વર્ષ પહેલા એક બીજ વાવ્યું હતું જે હવે એક વિશાળ વૃક્ષ બની ગયું છે. તેમણે કહ્યું, […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના ભાગરુપે પીએમ મોદી અમદાવાદની સાયન્સ સિટી પહોંચ્યા

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટી પહોંચી ચૂક્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાઈન્સ સિટી ખાતેતેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.અહી તેઓ સભાને સંબોઘિત પણ કરશે. પીએમ સાયન્સ સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું […]

અમિત ખરેને પીએમ મોદીના સલાહકાર તરીકે એક્સટેન્શન મળ્યું

અમિત ખરે પીએમ મોદીના સલાહકાર રહેશે કોન્ટ્રાક્ટના આધારે સેવામાં વધારો થયો દિલ્હી: ભૂતપૂર્વ અમલદાર અમિત ખરેને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે સેવામાં વધારો કરવામાં આવ્યો હતો. આ માહિતી કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાંથી પ્રાપ્ત થઈ છે. વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અમિત ખરે  30 જૂન, 2021 ના […]

પૂર્વ PM મનમોહન સિંહ 91 વર્ષના થયા, તેમના જન્મદિવસ પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

દિલ્હીઃ દેશના પૂ્રવ વજાપ્રધાન મનમોહન સિંહ પોતાનો 91મા જન્મદિવસ મનાવી રહ્યા છs આજે તેઓ 91 વર્ષના થયા છે તેમના જન્મ દિવસ પર તાજેતરના પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભકામનાઓ પાઠવી છે અને તેમના દિર્ઘઆયુની પ્રાર્થના કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના 91મા જન્મદિવસ ના અવસર પર પૂર્વ વડાપ્રધાનને દેશભરમાંથી અભિનંદન સંદેશો મળી […]

પીએમ મોદીએ વોટ્સએપ ચેનલ પર પોતાના ફોલોઅર્સનો માન્યો આભાર,એક સપ્તાહમાં 50 લાખથી વધુ લોકો જોડાયા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે જોડાવા બદલ વોટ્સએપ સમુદાયના લોકોનો આભાર માન્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આના દ્વારા તેઓ હવે દરેક સાથે વાત કરવાનું ચાલુ રાખશે અને અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તે જાણીતું છે કે વોટ્સએપ ચેનલ શરૂ થયાના એક અઠવાડિયામાં 50 લાખથી વધુ લોકો પીએમ મોદીની ચેનલ સાથે જોડાયા છે.  50 […]

અમારી સરકારે ભારતનું પ્રથમ સંસદ ભવન બનાવ્યું, કોંગ્રેસ કરી રહી છે વિરોધ :ભોપાલમાં બોલ્યા PM મોદી

ભોપાલ:  પીએમ મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચી ગયા છે. અહીં તેઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસર પર 10 લાખ કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીના કાર્યક્રમને કારણે ભોપાલને સારી રીતે સજાવવામાં આવ્યું છે. પીએમ મોદીની ખુલ્લી જીપમાં ફરવાની ઘણી ચર્ચા થઈ હતી. તેઓ સીએમ શિવરાજ સાથે ખુલ્લી જીપમાં જંબૂરી મેદાન પહોંચ્યા હતા. અહીં જાણો […]

PM મોદી દ્રારા G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ

દિલ્હીઃ  દેશના પીએમ મોદી કે જેઓ સતત યુવાઓ સાથે પણ સંપર્કમાં રહીને તેમના કાર્યને બિરદાવતા હોય છે તો તેમના માટે કેટલાક સફળ પ્રયાસો તેમની કાર્દિકિર્દીને લઈને કરતા રહેતા હોય છએ ત્યારે હવે યુવાનોને આ મહિનાની 26મીએ G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં ભાગ લેવા પીએમ મોદીએ આમંત્રણ આપ્યું  છે. પીએમ મોદીએ 26 સપ્ટેમ્બરે ભારત મંડપમ ખાતે આયોજિત […]