1. Home
  2. Tag "pm modi"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના ઘરે પોંગલ તહેવારની ઉજવણી કરી

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલ તહેવારની ઉજવણી કરી. આ પ્રસંગે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને ત્યાં પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરી. પ્રધાનમંત્રીએ પોંગલના તહેવાર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ તહેવાર પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો માર્ગ બતાવે છે. પીએમ મોદીએ […]

આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: “ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026” માં બોલતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે “નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ” થી શરૂ થયેલી પ્રક્રિયા હવે “રિફોર્મ એક્સપ્રેસ” બની ગઈ છે, જેના કેન્દ્રમાં દેશની યુવા શક્તિ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ અને હંમેશા આપણા વારસા અને આપણા વિચારોને […]

અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. […]

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ […]

ભારતીય રેલવેએ ઈતિહાસ રચ્યોઃ 99.2 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું

નવી દિલ્હી, 8 જાન્યુઆરી, 2026 : ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક પરિવહન તરફ મોટું ડગલું ભરતા 99.2% વિદ્યુતીકરણ (Electrification) પૂર્ણ કરી લીધું છે. ‘મિશન 100% વિદ્યુતીકરણ’ અંતર્ગત રેલવે નેટવર્કને સંપૂર્ણપણે વીજળી પર આધારિત બનાવવાના લક્ષ્યમાં હવે ગણતરીના અંતર બાકી છે. ડીઝલ એન્જિનોના ઓછા ઉપયોગથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને ભારત તેના ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનના […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]

પરીક્ષા પે ચર્ચા : રજિસ્ટ્રેશનનો આંકડો 4 કરોડને પાર થયો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: બોર્ડની પરીક્ષાઓનો તણાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘પરીક્ષા પે ચર્ચા’ એ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે કાર્યક્રમના 9મા સંસ્કરણ માટે અત્યાર સુધીમાં દેશભરમાંથી 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આંકડામાં જોવા મળ્યો અભૂતપૂર્વ […]

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર, ઈન્દિરા ગાંધીનો પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદી ઉપર દબાણ સામે ઝુકવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની ટીપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ આવી છે. રિપલ્બિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું કે, સર હું આપને […]

JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી ગંભીર વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. કેમ્પસમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપે ડાબેરી સંગઠનો પર આકરા પ્રહારો કર્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code