1. Home
  2. Tag "pm modi"

G7 સમિટમાં પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી, 17 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી જી7 સમિટમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દરિયાઈ માર્ગોની અસુરક્ષાનો મુદ્દો વૈશ્વિક મંચ પર જોરદાર રીતે ઉઠાવ્યો છે. જી7 દેશોના નેતાઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમેરિકી સૈન્ય હુમલામાં ભારતીય નાવિકોના થયેલા દુખદ મોત અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ વાત એ […]

PM મોદીએ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે G7 સમિટમાં કલ્યાણ, સુખાકારીની હાકલ કરી

નવી દિલ્હી, 17 જૂન 2026: ફ્રાન્સના એવિયનમાં 52મી G7 સમિટમાં “નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનર્નિર્માણ” વિષય પર આઉટરીચ સત્રને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે અને તેના વૈશ્વિક જોડાણો લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત થયા છે. “ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે. અમારા બધા પ્રયાસો ‘સર્વજન […]

પ્રધાનમંત્રી મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાત માટે રવાના થશે

નવી દિલ્હી, 13 જૂન 2026: PM Modi on six-day visit to France and Slovakia પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાત માટે રવાના થશે. આ મુલાકાતનો હેતુ આ બે યુરોપિયન દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી આવતીકાલે ફ્રાન્સના નાઇસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. […]

ભારતના પૂર્વ શૂટર અને કોચ જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન; પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી, 12 જૂન 2026: ભારતીય શૂટિંગ જગતમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના પૂર્વ દિગ્ગજ શૂટર અને ખ્યાતનામ શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે માત્ર 49 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. એશિયન ગેમ્સના પૂર્વ ગોલ્ડ મેડલિસ્ટ જસપાલ રાણા ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર સહિતના દેશના અનેક સ્ટાર શૂટર્સના મેન્ટર રહ્યા હતા. […]

ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન ક્રિકેટ અંગે પીએમ મોદી ઐતિહાસિક જાહેરાત કરશે

નવી દિલ્હી, 11 જૂન 2026: Historic announcement વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. 2026-27 સીઝન દરમિયાન ઓસ્ટ્રેલિયન ટી20 લીગ – બિગ બેશ લીગ (BBL) – ના મેચ ભારતમાં યોજવા અંગે ભારે અટકળો ચાલી રહી છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને ખુશ […]

ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્રથી વિકાસની હરણફાળ ભરી રહ્યો છેઃ PM મોદી

સુરત, 5 જુન, 2026 :  આજે વિશ્વ પર્યાવરણ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે રૂપિયા 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. હાલની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન […]

ઓડિશામાં રામેશ્વરમથી પરાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવેના નિર્માણને મંજૂરી

નવી દિલ્હી, 3 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ ઓડિશામાં રામેશ્વરમથી પરાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ (HAM) હેઠળ બે પેકેજોમાં વિકસાવવામાં આવશે. આ હાઇવે ઓડિશાના ખુર્દા, પુરી, કેન્દ્રાપાડા અને જગતસિંહપુર જિલ્લામાંથી પસાર થશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી, સલામત અને […]

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ભારતને ગણાવ્યું મહાશક્તિ

જેરૂસલેમ, 29 2026: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતને એક મહાશક્તિ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિશ્વના ઘણા ભાગોમાં ઇઝરાયેલને ટીકાઓ અને યહૂદી રાજ્યની વૈધતા પર સવાલોનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતમાં ઇઝરાયેલ પ્રત્યે લોકોનું સમર્થન અને સ્નેહ અત્યંત મજબૂત છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં ઇઝરાયેલ માટે અવિશ્વસનીય અને જબરદસ્ત પ્રેમ જોવા મળે છે. […]

પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી મળી ધમકી

કોલકાતા, 22 મે, 2026: પીએમ મોદીને પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી ધમકી મળી છે. મીડિયા અહેવાલ અનુસાર આ મહિનાના પ્રારંભે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથની બનેલી ‘ઝાલમુડી’ (એક પ્રકારની ભેળ) ખવડાવનાર દુકાનદાર બિક્રમ સાઉને હવે આંતરરાષ્ટ્રીય નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. PM મોદીની મુલાકાત […]

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code