1. Home
  2. Tag "pm modi"

‘ઝાંસી કી રાની’ શહેરનું રેલ્વે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ,PM મોદીએ શેર કર્યો આ પ્લાન

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે રેલવેના આધુનિકીકરણ માટે મુસાફરો માટે સુવિધાઓનો ડબ્બો ખોલ્યો છે. હવે તે ટ્રેનને અપગ્રેડ કરવાની વાત હોય કે સ્ટેશન રિડેવલપમેન્ટની. સરકારની દરેક જગ્યાએ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ એરપોર્ટ જેવી હશે પરંતુ મોંઘી નહીં […]

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહેલી વાતોના કેટલાક અંશો ,અહીં જાણો

પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ અનેક મહત્વની વાતો કરી શેર આજરોજ પીએમ મોદી એ મન કી બાત કાર્યક્રમનો 99મો એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા આ દરમિયાન તેમણે ઘણી મહત્વની વાતો કરી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરે છે. ‘મન કી બાત’ના 99મા એપિસોડમાં, […]

કર્ણાટકની મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો, યુવક દોડતો પીએમ પાસે આવ્યો

પીએમ મોદીની સુરક્ષામાં ચૂંક એક યુવક દોડતો પીએમ પાસે આવતો જોવા મળ્યો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિતેલા દિવસને 25 માર્ચે કર્ણાટકની મુલાકાતે હતા આ દરમિયાન પીેમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો સામે આવ્યો છે.પીએમ મોદી જ્યારે શનિવારે દાવણગેરેમાં  રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ મામલો બન્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે એક યુવક પીેમ મોદીના  કાફલા તરફ […]

PM મોદી આજે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોધિત કરશે – આજે 99મો એપિસોડ

PM મોદીનો આજે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રસારિત થશે આ કાર્યક્રમનો આજે  99મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત જનતાના સંપર્કમાં રહે છે તેઓ દેશના લોકો સુધી પહોંચી શકે અને તેમના મનની વાત લોકો સુધી પહોંચાડી શકે તે હતુથી મનકી બાત કાર્યક્રની શરુઆત કરી હતી જે દર મહિનાના છેલ્લા રવિવારે 11 વાગ્યે […]

પીએમ મોદીએ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવી ઉદ્ઘાટન કરાયેલ મેટ્રોમાં સવારી પણ કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું: “PM નરેન્દ્ર મોદી બેંગલુરુ મેટ્રોમાં સવાર છે, જીવનના વિવિધ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે.”   વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીએ પહેલા ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ […]

આસામઃ બિહુને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધવાની તૈયારી,PM મોદી પણ કાર્યક્રમમાં લેશે ભાગ

દિસપુર : આસામ સરકાર આગામી રોંગાલી બિહુના અવસર પર એક મેગા ઈવેન્ટનું આયોજન કરશે જેમાં 11,000 નર્તકો અહીં 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રદર્શન કરશે. 10,000 થી વધુ બિહુ નર્તકો ભાગ લેતા પૂર્વોત્તરમાં આ સૌથી મોટી ઇવેન્ટ હોઈ શકે છે. તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવે તેવી અપેક્ષા છે. ગુવાહાટીના સરુસજાઈ […]

પીએમ મોદી ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે  

 ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ થશે પૂર્ણ પીએમ મોદી ત્રિદિવસીય કાર્યક્રમનો  શરુ કરશે 9 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં યોજાશે કાર્યક્રમ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરશે.’પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂરા કરવા અને વાઘ સંરક્ષણમાં ભારતની સફળતા વિશે વિશ્વને માહિતગાર કરવા માટે 9 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં ત્રણ […]

પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી માર્ચ 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે પ્રધાનમંત્રી ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોમાં સવારી પણ કરશે. ચિક્કાબલ્લાપુર ખાતે વડાપ્રધાન વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં નવી તકો […]

14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે PM મોદી

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડીને જોડતી ઉત્તરપૂર્વની પહેલી વંદે ભારત એક્સપ્રેસને 14 એપ્રિલે ફ્લેગ ઑફ કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ પ્રદેશમાં વંદે ભારતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ કહ્યું, […]

PMUY: દર વર્ષે 12 રિફિલ સુધીના સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડી મલશે

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)ના લાભાર્થીઓને દર વર્ષે 12 રિફિલ સુધીના 14.2 કિલો સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીને મંજૂરી આપી છે. 1લી માર્ચ 2023 સુધીમાં PMUYના 9.59 કરોડ લાભાર્થીઓ છે. PMUY ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ 2019-20માં 3.01 રિફિલ્સથી 20 ટકા વધીને 2021-22માં 3.68 થયો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે […]