1. Home
  2. Tag "pm modi"

PM મોદીની કૂટનીતિ, પહેલા પુતિન સાથે મુલાકાત હવે આવતા મહિને યુક્રેનનો પ્રવાસ

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.. ભારતે હમેંશા શાંતિપૂર્ણ સમાધાનની તરફદારી કરી છે.. થોડા સમય પહેલાજ વડાપ્રધાન મોદી રશિયામાં પુતિનને મળી ચૂક્યા છે.. હવે આવતા મહિને તેઓ યુક્રેન જશે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી સાથે મુલાકાત કરશે. છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ […]

જાણો પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુને ખુશ કરવા કઇ ગીફ્ટ આપી ? સમગ્ર તેલુગુ ભાષી લોકોને ફાયદો

સંસદની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું હવે તેલુગુભાષામાં પણ જીવંત પ્રસારણ થશે..મોદી સરકારે TDPને આ એક નવુ ઈનામ આપ્યું છે. પહેલેથી જ ટીડીપીને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદ મળેલું જ છે. પરંતુ મોદી સરકાર ટીડીપીને ખુશ રાખવાની કોઈ તક છોડવા માંગતી નથી. અને મોદી સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

બજેટમાં યુવાનો માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. પાક, ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન આપતી પીએમ ગરીબ […]

કેન્દ્રીય મંત્રીમંડળમાં બજેટને મળી મંજુરી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ નાણામંત્રી પાસેથી કેટલીક મોટી રાહતની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં […]

3 વર્ષમાં આપણે સતત 8 ટકા વૃદ્ધિ સાથે આગળ વધ્યાં: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને શ્રાવણનાં પહેલા સોમવારની શુભકામનાઓ પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે. […]

રશિયન આર્મીમાં કામ કરી રહેલા 50 ભારતીયોને સ્વદેશ પાછું ફરવું છે, ભારત સરકાર પાસે માંગી મદદ

રશિયન આર્મીમાં કામ કરતા લગભગ 50 ભારતીય નાગરિકો હવે દેશમાં પાછા ફરવા માંગે છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (19 જુલાઈ 2024) આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 50 ભારતીય નાગરિકોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કરીને તેમને રજા અપાવવામાં મદદ માંગી છે. બંને દેશો આ મામલાના ઉકેલ માટે કામ કરી રહ્યા […]

યૂપીમાં કડક નિર્ણયો લેવાની જરૂર, જાણો પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું

યૂપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.. આ દરમ્યાન તેમણે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણો સહિત બીજી ઘણી મહત્વની વાતો કરી પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર ચૌધરીની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુપીની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં […]

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણ માટે કેન્દ્રીય નેતૃત્વએ સમીક્ષા કરી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપાને ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારે ધોવાણને લઈને ભાજપા દ્વારા સમીક્ષા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે બંધ બારણે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. […]

સંવિધાન હત્યા દિવસ એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકેની ઘોષણા એ સમયની યાદ અપાવશે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન, અમિત શાહ દ્વારા X પર કરાયેલી પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને […]

PM મોદી અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર વચ્ચે ઊર્જા, AI, ક્લાઈમેટ ચેન્જ પર વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બેઠકમાં એનર્જી, એઆઈ, ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code