પીએમ મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાન માટે દેશની જનતાને કર્યું આ આહ્વાન
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે લોકોને 1 ઓક્ટોબર ગાંઘી જયંતિના રોજ સવારે 10 વાગ્યે દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “1 ઓક્ટોબરે […]