- પીએમ મોદીએ વસંત પચંમીની શુભેચ્છા પાઠલી
- ટ્વિટ કરીને દેશવાસીોને આપ્યો શુભેચ્છઆ સંદેશ
દિલ્હીઃ- આજે દેશભરમાં વસંતપંચમીની ઉજવણી થી રહી છે,આઝના આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.આજનો દિવસ એટલે વણજોઈતુ મહુર્ત. ૫મી ફેબુ્રઆરીને શનિવારના રોજ વસંતપંચમીની ધામધમુપૂર્વક ઉજવણી વચ્ચે દેશના પ્રધાનમંત્રી મોદી એ દેશવાસીઓને વસંતપંચમીની શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને આજના આ દિવસની શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે મા શારદાની કૃપા દરેક લોકો પર બની રહે અને ઋતપરાજ વસંત દરેકના જીવનમાં હર્ષોલ્લાસ લઈનેને આવે.
ઉલ્લેખનીય છે આજના આ દિવસ ખૂબજ શુભ માનવામાં આવે છે જેને લઈને દેશભરમાં આજે લગ્ન વધુ થતા હોય છે,આજના દિવસે નવા જીવનની શરુઆત કરવી ખૂબ શુભ હોય છે જેથી આજે લગ્ન મોટા પ્રમાણમાં થતા હોય છે.