Site icon Revoi.in

કેટલીક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે મૂળા,જાણો તેને ખાવાથી થતા લાભ

Social Share

દરેક શાકભાજી ખાવાથી શરિરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન્સ મળી રહે છે, આપણે ડોક્ટર પાસેથી પણ સાંભળતા આવીયે છીએ કે લીલા શાકભાજી શરીરને તંદુરસ્ત બનાવે છે, ખાસ કરીને સલાડ ખાવાથી શરીરને અનેક ફાયદાઓ પહોંચે છે, જેમાં આજે આપણે મૂળા વિશે વાત કરીશું, મૂળા ખાવાથી આપણા શરિરમાં અનેક લાભ થાય છે.

મૂળા ખાવાથી આરોગ્ય તંદુરસ્ત બને છે જાણો અનેક ફાયદા

મૂળાનો જરેક રિતે ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે, મૂળાને પ્રથમ લસાડ તરીકે ખાી શકાય છે આ સાથે જ મૂળાનું અથાણું પણ કરવામાં આવે છે, મૂળાની ચટણી ,મૂળાના ભજીયા કે પછી મૂળાને કાચા પણ ખાય શકાય છે અને મૂળાની કિમંત ખુબ જ સામાન્ય હોય છે જેથી સામાન્ય વ્યક્તિઓ પણ તેને ખોરાકમાં સામેલ કરી શકે છે.

Exit mobile version