Site icon Revoi.in

વિટામીન ‘ઈ’ માટે સુર્યમૂખીના બી બેસ્ટ ઓપ્શન- આ બીના સેવનથી આરોગ્યને થાય છે આટલા ફાયદા

Social Share

દરેક ફુલ છોડ કે ઝાડના પોતાના ખાસ ગુણો હોય છે, આપણા દેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે જેને ઔષધ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છે, જેમાં અનેક ફૂલો પણ એવા છે જે દવા તરીકે વપરાય છે, જેમાં એક છે સુર્યમુખીના ફૂલ જેનું તેલ ખાવામાં વપરાય છે અને વાળ માટે પણ તે સારુ ગણાય છે, આ સાથે જ તેમાંથી નીકળતા બી આરોગ્ય માટે ખૂબ દ ગુણકારી છે તો, ચાલ જાણીએ સુર્યમુખીના બી ના ફાયદાઓ.

જાણો સૂર્યમુખીના બીજના ઉપયોગ તથા ફાયદાઓ