Site icon Revoi.in

લાકડા જેવી દેખાતી આ ઔષધિ તમારા ગળા માટે કારગાર સાબિત થાય છે,જાણો તેના અનેક ફાયદા વિશે

Social Share

શરદી થતાની સાથે જ ગળાની સમસ્યામાં વધારો થાય ચે,ગળામાં ખરાશ આવવી ,ગળામાં દુખાવો થવો અને કેટલાક કિસ્સાઓમાં તો ગળું બેસી જવાની પણ ફરીયાદ હોય છે,બોલવામાં પણ તકલીફ થતી હોય છે,ત્યારે આપણે ઘરેલું નુસ્ખાઓ અપનાવીએ છીએ આ તમામ સમસ્યાઓમાં જેઠીમધ એ રામબાણ ઈલાજ સાબિત થાય છે.જેઠીમધ એક પ્રકારનું લાકડું છે જેનું સેવન કરવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે ,ગળાને લગતી દરેક સમસ્યામાં રાહત મળે છે.આ સાથે જ તેમાં Expectorant ગુણ હોય છે. આ શરીરના હવાના માર્ગમાં કફના ઉત્સર્જનને સંતુલિત કરવાનું કામ કરે છે. આના સેવનથી વ્યક્તિ ગળામાં સોજો અને અસ્થમા જેવા રોગોથી બચી શકાય છે.

જાણો જેઠી મધનો ઉપયોગથી કઈ સમસ્યામાં રાહત મળે છે