Site icon Revoi.in

ઉપરાષ્ટ્રપતિએ પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની રાજ્યાસભાના નવા મહાસચિવ તરીકે નિમણૂક કરી

Social Share

 

દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ મંગળવારના રોડ ડો,પરસારામ પટ્ટાભી કેશવ રામાચાર્યુલુને સંસદના ઉચ્ચ ગૃહના નવા મહાસચિવ તરીકે નિમણૂક કર્યા છે. રામાચાર્યુલુ 2018 થી રાજ્યસભા સચિવાલયમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે અને રામાચાર્યુલુ હવે ચાર વર્ષ આ સેવા આપ્યા બાદ રાજીનામું આપનાર દેશ દીપક વર્મા પાસેથી નવો કાર્યભાર સંભાળશે.

રાજ્યસભા સચિવાલય મુજબ રામાચાર્યુલુ જનરલ સેક્રેટરીના હોદ્દા પર પહોંચનાર ઉચ્ચ ગૃહના પ્રથમ કર્મચારી છે. લોકસભાના મહાસચિવ તરીકે અત્યાર સુધીમાં નવ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જાણો કોણ છે રામાચાર્યુલુ