ઉપરાષ્ટ્રપતિએ પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની રાજ્યાસભાના નવા મહાસચિવ તરીકે નિમણૂક કરી
ઉપરાષ્ટ્રપતિએ નવા મહાસચિવની નિમણૂક કરી પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની કરી પસંદગી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ મંગળવારના રોડ ડો,પરસારામ પટ્ટાભી કેશવ રામાચાર્યુલુને સંસદના ઉચ્ચ ગૃહના નવા મહાસચિવ તરીકે નિમણૂક કર્યા છે. રામાચાર્યુલુ 2018 થી રાજ્યસભા સચિવાલયમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે અને રામાચાર્યુલુ હવે ચાર વર્ષ આ સેવા આપ્યા […]