Site icon Revoi.in

અંદામાન નિકોબારનાં પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.3 ની નોંધાઈ તીવ્રતા

Closeup of a seismograph machine earthquake

Social Share

દિલ્હી:અંદામાન નિકોબારનાં પોર્ટ બ્લેરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.ભૂકંપના આંચકા કારણકે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

હજુ ગઈકાલે તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.