1. Home
  2. Tag "Earthquake"

જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર કાશ્મીરના આ જિલ્લામાં બપોરે 12.26 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે હતું. હાલમાં આના કારણે કોઈ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આજે વહેલી સવારે લદ્દાખના લેહમાં 2:02 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહમાં […]

અરૂણાચલ પ્રદેશમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપ આજે સવારે લગભગ 10.05 કલાકે આવ્યો હતો. તેમજ તેની તીવ્રતા લગભગ 3.8ની નોંધાઈ હતી. અરૂણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ સવારના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા. દેશમાં […]

ઉત્તરાખંડમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાગેશ્વર જિલ્લો હતો. તેની તીવ્રતા 2.8 રિક્ટર માપવામાં આવી છે. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં જોશીમઠથી 40 કિલોમીટરના અંતરે શનિવારે લગભગ 12.14 મિનિટ 20 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર […]

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભકંપનો આંચકો

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરા આજે બુધવારે ફરી એકવાર ધણધણી હતી. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બપોરના લગભગ 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરના સમયે […]

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર […]

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકામાં કોઈ જનહાનીનાં સમાચાર નથી. પરંતુ મોડી રાતે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 11.06 કલાકે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપના […]

અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ ફેલાયો

નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના સમય મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યુયોર્ક સિટીથી લગભગ 64 કિમી પશ્ચિમમાં મધ્ય ન્યુજર્સીમાં ટેવક્સબરીમાં હતું. કોઇ નુકસાનનો અહેવાલ નહી- એરિક એડમ્સ USGSના જણાવ્યા મુજબ સાંજે 5:59 કલાકે નાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.0 […]

તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂકંપમાં ગુમ થયેલા બે ભારતીય સહીસલામત મળ્યાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં 3 એપ્રિલે આવેલા 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન બે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જો કે બંને ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. તેમણે કહ્યું કે તાઈવાનમાં […]

તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ચારના મોત અને 50થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ જાપાન બાદ હવે તાઈવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો નોંધાયો છે. લગભગ 25 વર્ષ બાદ આ દેશમાં આવેલા સૌથી ખોતરનાક ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ છે અને તેને પરિણામે અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ જણાવ્યું હતું કે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વિવિધ ભાગોમાં 50 થી […]

એક દિવસમાં 2000 ભૂકંપ, કેનેડાની નીચે ફાટી રહી છે ધરતી, શું ઘણાં ભાગમાં વિખેરાય જશે આ દેશ?

ટોરંટો: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના તટ પાસે રહેલા વેંકૂવર આઈલેન્ડના વિક્ટોરિયા હાર્બરમાં વિચિત્ર ઘટના બની. 24 કલાકમાં 2000 ભૂકંપના આંચકા આવ્યા. તેના પછી વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે, કારણ કે આ ભૂકંપોથી જાનમાલનું તો નુકશાન થયું નથી. પણ જ્યારે તેમણે તપાસ કરી તો તેમના રુવાંટા ઉભા થઈ જાય તેવો ખુલાસો થયો. આ તમામ ભૂકંપોનું કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code