Site icon Revoi.in

અમદાવાદ: શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસના ફેકલ્ટીએ તૈયાર કરેલી કલાકૃતિઓનું પ્રદર્શન યોજાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસના ફેકલ્ટી મેમ્બર દ્વારા તૈયાર કરાયેલા કલાકૃતિઓના પ્રદર્શનનું સમનવય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તા. 27મી સપ્ટેમ્બરે પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવશે.

અમદાવાદની ગુફા ગેલરીમાં આયોજીત પ્રદર્શનનું ઉદ્ઘાટન શેઠ સી.એન વિદ્યાવિહારના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, શૌભાગ્યચંદ શાર, ડાયરેક્ટર ડો. વૈશાલી શાહ અને એનિમેટેડ આર્ટિસ્ટ અમિત અંબાલાલ કરશે. જ્યારે મહેમાન પદ્દે પ્રિન્ટ વિઝનના ડાયરેક્ટર ફાલિત પંડ્યા અને વૈશાલાના સુરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.