1. Home
  2. Tag "Faculty"

500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત કાર્યક્રમમાં જોડાશે

અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની […]

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો રજુઆતો કરીને થાક્યાં, છતાં પડતર પ્રશ્નો ઉકેલાતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. પ્રશ્નોના ઉકેલ માટે સરકારને અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ  સરકારના કોઈપણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર […]

ઈજનેરી, ફાર્મસી અને ટેકનિકલ કોલેજોના અધ્યાપકો ચાલુ પગારે IIT/NITમાં તાલીમ લઈ શકશે

ગાંધીનગરઃ  રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા રાજ્ય કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યની સરકારી ઈજનેરી/ફાર્મસી/પોલીટેકનિક કોલેજો ખાતેના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ કરવાના લાભો મળી રહે અને તે અન્વયે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ અધ્યાપકો દ્વારા […]

ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકોએ 200 ઉત્તરવહીઓ તપાસવી પડશે, હવે બહાનાબાજી નહીં ચાલે

અમદાવાદઃ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ કરી દેવાયો છે. હવે સરકારી યુનિવર્સિટીઓમાં કામનું ભારણ અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરેક અધ્યાપકોને ફરજિયાત 200 ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. પરીક્ષા ટાણે જ કેટલાક અધ્યાપકો બહાનાબાજી કરતા હોય છે. તે હવે ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષાની ઉત્તરવહીઓનું […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોની લડત દિવાળી બાદ વેગ પકડશે, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનું પોતાના પડતર પર્શનોના ઉકેલ માટે મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે, છતાંયે પડતર પ્રશ્નો ન ઉકેલાતા હવે દિવાળી બાદ લડતને વેગ આપવાનો અધ્યાપક મંડળે નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ અધ્યાપક પોતાના અધિકાર માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના […]

કોમન યુનિવર્સિટી એક્ટ સામે વધતો જતો વિરોધ, અધ્યાપકોએ કોલેજ કેમ્પસમાં કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લાવી રહી છે. આ સુચિત કાયદાને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે, આથી અધ્યાપકો દ્વારા કોમન યુનિ.એક્ટનો વિરોધ કરવામાં […]

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્ને ન ઉકેલાય તો શિક્ષક દિનથી આંદોલન કરશે

અમદાવાદઃ  ગુજરાતમાં આર્ટ્સ, કોમર્સ કોલેજોના અધ્યાપકો અને સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો વચ્ચે પગાર ધોરણમાં વિસંગતતા જોવા મળે છે.  અન્ય અધ્યાપકોને ઈજાફા સહિત જે લાભો મળી રહ્યા છે, તે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને મળતા નથી. આ અંગે છેલ્લા મહિનાઓથી અધ્યાપકોના મંડળ દ્વારા સરકારને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે સરકારી ઇજનેરી […]

સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકણ ન કરાતા નારાજગી

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ અંગે અધ્યાપકોના મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને મંડળના હોદેદારો સાથે પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ  કરવા જરૂરી સહમતી દર્શાવેલ હતી.  મંડળના હોદેદારો સાથે તત્કાલીન શિક્ષણ મંત્રી , શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના […]

અમદાવાદ: શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસના ફેકલ્ટીએ તૈયાર કરેલી કલાકૃતિઓનું પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ શહેરમાં શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસના ફેકલ્ટી મેમ્બર દ્વારા તૈયાર કરાયેલા કલાકૃતિઓના પ્રદર્શનનું સમનવય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તા. 27મી સપ્ટેમ્બરે પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદની ગુફા ગેલરીમાં આયોજીત પ્રદર્શનનું ઉદ્ઘાટન શેઠ સી.એન વિદ્યાવિહારના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, શૌભાગ્યચંદ શાર, ડાયરેક્ટર ડો. વૈશાલી શાહ અને એનિમેટેડ આર્ટિસ્ટ અમિત અંબાલાલ કરશે. જ્યારે મહેમાન પદ્દે પ્રિન્ટ […]

ઈજનેરી કોલેજના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે. આગામી સમયમાં અધ્યાપકો કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code