1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

અમદાવાદ સહિત શહેરોમાં આચારસંહિતા લાગુ થતાં રાજકીય પક્ષોના ભીતચિત્રો, હોર્ડિંગ, દૂર કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ, બેનર્સ અને ઝંડા હટાવીને ભીતચિતોપર પણ કૂચડા ફેરવી દેવાયા છે. શહેરના ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, વટવા, મણિનગર, કાંકરિયા, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી રાજ્યના મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો, રાજકીય પક્ષોના નેતાઓના બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. આ […]

અમદાવાદઃ ગુજરાતના માર્ગો ઉપર માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 301 બસ દોડતી થઈ

અમદાવાદઃ પ્રજાજનોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવા રાજ્ય સરકારનો માર્ગ વાહનવ્યવહાર નિગમ સતત કાર્યરત છે ત્યારે આજે અમદાવાદ ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ. 111 કરોડના ખર્ચે નવીન 301 જેટલી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રીએ આગ્રહપૂર્વક એસ.ટી બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે જ લીલી ઝંડી અપાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ બસની […]

અમદાવાદમાં ફતેવાડીના ફ્લેટ્સમાં આગ લાગતા 42 વાહનો બળીને ખાક, 200 લોકોને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં ગત રાતના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગાને લીધે ફલેટ્સના રહિશો જાગી ગયા હતા. અને બુમાબુમ કરી હતી. આગવે લીધે પાર્કિંગમાં ત્રણ રિક્ષા સહિત 39 જેટલા ટૂ-વ્હિલર બળીને ખાક થયાં હતા. આગ લાગ્યાની જાણ કરાતાં ફાયર બ્રિગંડના ફાયટરો દોડી આવ્યા હતા, […]

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ‘એકતા હેરિટેજ’ ટ્રેન હવે દર શનિ-રવિ દોડશે

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તા. 16 માર્ચથી અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે. ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ […]

અમદાવાદમાં રોડ પર તણખાં ઉડાડીને બાઈક પર સ્ટંટ કરતાં ત્રણ નબીરાની પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ખાસ કરીને રાતના સમયે રોડ પર ભયજનકરીતે વાહનો ચલાવીને નબીરાઓ આંતક મચાવતા હોય છે. અને ભયજનકરીતે વાહનો ચલાવતા અવે સ્ટંટ કરીને સીન-સપાટા કરતા નબીરાઓને પોલીસ પાઠ પણ ભણાવતી હોય છે. શહેરમાં ગત તા. 10મી માર્ચને રાતના સમયે મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાઇરલ […]

અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટના ટર્મિનલ પર DG યાત્રા સર્વર બંધ રહેતા પ્રવાસીઓને મુશ્કેલી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓને લગેજથી લઈને ઈમિગ્રેશન સહિતના ચેકિંગ માટે લાઈનોમાં ઊબા રહેવું ન પડે તે માટે ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ ડોમેસ્ટીક એરપોર્ટના ટર્મિલન પર DG યાત્રા સર્વર બંધ રહેતું હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ […]

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે મોટરકારે સ્કુટરને મારી ટક્કર, યુવતી ઈજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા શિવરંજની ચાર રસ્તા નજીક પૂરઝડપે પસાર થતી મોટરકારે સ્કુટરને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં સ્કુટર ઉપર સવાર યુવતીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જાનાર કારના ચાલકે અન્ય બે વ્યક્તિઓને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિવરંજની ચાર રસ્તા નજીક પૂર ઝડપે પસાર થતી […]

અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવાશે, ડોર ટુ ડોર કચરો લેવા માટે GPS સાથે નવા વાહનો ફાળવાશે,

અમદાવાદઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેમાં શહેરભરમાંથી કચરો એકઠો કરીને તેના નિકાલનું કામ અધરૂ છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર કચરો લેવામાં આવે છે. શહેરને ઝીરો વેસ્ટસિટી બનાવવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જુના વાહનોની જગ્યાએ હવે જીપીએસ સિસ્ટમ સાથેના નવા અધ્યતન ટેકનોલોજીવાળા વાહનો મારફતે દરેક […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી 10 નવી વંદે ભારત ટ્રેનને  લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. રેલવે સાથે જોડાયેલી 85 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાનો શુભારંભ કરાવ્યો. રેલવે મુસાફરી કરતા મુસાફરોને અમદાવાદથી મુંબઈની વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી. આ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ મુસાફરી માત્ર 5 કલાકમાં પૂર્ણ થઈ જશે. મંગળવારથી દોડનારી વંદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code