Site icon Revoi.in

ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય છે રાહત

Social Share

દહીં – આપણે જાણીએ છીએ કે દહીંને માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પ્રાચીન કાળથી ગણવામાં આવે છે, એમાં પણ જો ભરઉનાળે દહીંનુ સેવન કરવામાં આવે તો લૂ લાગતી નથી, તો તેની સાથે જ દિવસ દરમિયાન લાગેલી ગરમીમાં શરીરની અંદર રાહત થાય છે, આ સાથે જ ઉનાળાની ગરમીમાં ભોજનમાંથી રુચી ઓછી થાય છે ત્યારે એક બાઉલ દહીંને ભોજનમાં સામેલ કરી લેવું જોઈએ, ઉલ્લેખનીય છે કે,દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ સમાયેલું હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીથી રાહત આપે છે.

દહીં ખાવાના ફાયદા

સાહિન-