શા માટે ડોક્ટર્સ દહીં ખાવાની સલાહ આપે છે,જાણો દહીંમાં રહેલા સ્વાસ્થ્ય લક્ષી ગુણો વિશે
સામાન્ય રીતે જ્યારે ડાયેરિયા થતા હોય કે પાટન શક્તિ બનળી પડી હોય ત્યારે ડોક્ટર્સ દરેક લોકોને દહીં ખાવાની સલાહ ાપતા હોય છે દહીને આરોગ્યનો ખજાનો પણ કહે છે,દહીમાં થી ભરપુર પ્રોટિન મળી રહે છે તો ચાલો જાણીએ દહીમાં રહેલા ગુણઘર્મો વિશે. ખાસ કરીને દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન B6 અને વિટામિન B12 વગેરે […]