Site icon Revoi.in

ટાઈમલાઈન અયોધ્યા – ૫ (૧૯૯૩-૨૦૦૯)

Social Share

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના પાંચમાં ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું.

તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 5” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ.

આ સોળ વર્ષના સમયમાં સરયુ નદીમાંથી ઘણું પાણી વહી ગયું.વિવાદિત ઢાંચામાંથી મુક્ત થયેલા રામલલ્લાને હવે પોતાના જન્મસ્થાનની સાબિતી આપવા માટેની લાંબી કાનુની લડાઇ લડવાની હતી તો ભારતીય સમાજે પણ તેમના સંઘર્ષની ચક્કીમાં પિસાવાનું હતું. બાબરી ધ્વંસના પડઘા પડ્યા, દેશભરમાં ભયંકર અજંપો ફેલાયો, મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, સત્તા પરિવર્તનો થયા અને ૨૦૦૨માં ગુજરાતમાં કારસેવકોને લઈને આવી રહેલી ટ્રેનમાં કારસેવકોને જીવતા જલાવી દેવાયા, એક તબક્કે ફરી વિવાદિત સ્થળ પર આતંકી હુમલાનો પણ પ્રયાસ થયો…

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

(તસવીર સ્ત્રોત: “યુદ્ધમે અયોધ્યા” પુસ્તકમાંથી)

(વિવાદિત ઢાંચાના કાટમાળમાંથી મળેલા મંદિરના શિલાલેખની તસવીર)