1. Home
  2. Tag "Important Stories"

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પ્રજાતંત્રના પોષકતત્ત્વો

ડૉ. મહેશ ચૌહાણ અમદાવાદ: લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. દરેક વ્યક્તિ અદ્વિતીય છે. દરેક વ્યક્તિમાં વિશિષ્ટ પ્રકારના ગુણના આધ્યાત્મિક સંસ્કાર રહેલા હોવા જોઈએ. જે વિશ્વમાં અજોડ અને અદ્વિતીય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું તલસ્પર્શી, ઝીણવટભર્યું અને બારીકાઈથી ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ તો પ્રજાતંત્ર માટે આવશ્યક ઐક્યભાવ ગુણોનો આવિર્ભાવ થાય તો આખું જગત […]

આ ‘Lone wolf attack’ છે શું?

સુરેશ ગાંઘી હિંસક વરુની માફક ત્રાટકીને સામાવાળાને મારી નાખવાના એકલદોકલ વ્યક્તિએ કરેલા ઘાતકી હુમલાને લોન વુલ્ફ એટેક કહે છે. થોડી ધટનાઓ જોઇએ જેથી લોન વુલ્ફ એટેક ની ખાસીયતો ધ્યાનમાં આવે. (૧) સ્પેનના બાર્સેલોના શહેર ના એક ભરચક વિસ્તારમાં 17 August,2017 ના રોજ એક હુમલાખોરે પોતાની કાર ને રસ્તા પરની ભીડ ઉપર ચઢાવી દઈ 14 નિર્દોષ […]

મિત્રપ્રેમ અને કોમી એકતાની અદભુત મિસાલ બની જનારા ક્રાંતિકારી અશફાકઊલ્લા ખાન

કાકોરી ટ્રેન લૂંટના મહત્વના સાથી ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાને ઇતિહાસ સર્જેલો… ૨૨ ઓકટોબરે ૧૨૧મો જન્મદિવસ અમદાવાદ:  સ્વાતંત્ર્ય સૈનિકો એક સતત ચમકતા રહેતાં સિતારા જેવાં હોય છે. દેશના સ્વાતંત્ર્ય માટે ક્રાંતિ કરી બલિદાન આપી જનારા વીરો આવનારી પેઢી માટે અણમોલ ઇતિહાસનું સર્જન કરી જતા હોય છે, જેમાંથી સદીઓ સુધી પેઢીઓ પ્રેરણા લેતી રહે છે. આવા જ ભારત […]

નમસ્તે સદા વત્સલે! આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ: જાણો કેટલીક રોચક વાતો

આજે વિજયાદશમીનું પર્વ એટલે કે સંઘનો સ્થપના દિવસ રાષ્ટ્રહિત જ સર્વોપરીનો ભાવ ધરાવતા સંઘ વિશેની રોચક માહિતી રાષ્ટ્રને સંગઠિત કરવાના ઉદ્દેશ્ય ધરાવતા સંઘ વિશે વધુ જાણો સંકેત.મહેતા રાષ્ટ્રને સંગઠિત કરવાનું પવિત્ર લક્ષ્ય અર્થાત્ આપણા બધા દેશવાસીઓને સમાજ ચિરકાલીન માતૃભક્તિની ભાવના ભરીને તેમને રાષ્ટ્ર સુત્રમાં જોડવાનું કાર્ય અત્યંત જટિલ છે. આપણે જેને સંગઠિત કરવા માંગીએ છીએ […]

દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

આજે 25મી સપ્ટેમ્બર એટલે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઓળખ કર્મઠતા, દૃઢ નિશ્વય, લગન, નિષ્ઠા, ત્યાગ જેવા તેમના ગુણો હતા દીનદયાળ ઉપાધ્યાય દેશની એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહ્યા સંકેત. મહેતા “અશિક્ષીત, સમાજનો કચડાયેલો વર્ગ આપણા નારાયણ છે. આપણું સામાજીક દાયિત્વ અને ધર્મ તેમને આદર આપવામાં છે. જે દિવસે આપણે આ […]

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના 40 ગામોમાં સરકાર અને અદાણી ફાઉન્ડેશનનો સૂપોષણ યજ્ઞ

વિમળા અને કમળાની મુલાકાતે જીજ્ઞેશને ટટ્ટાર ચાલતો કર્યો અમદાવાદ:  ‘ખોરાકમાં  પોષણ શું ?’ મને એટલી ખબર પડે કે મોટા માણસોના છોકરા કરતા મારો જીગો શરીરે નબળો છે’બનાસકાંઠા  જિલ્લાના ચૂડમેર ગામના વિમળાને મળ્યા ત્યારે આ વાત કરી ત્યારે તેમના અવાજમાં પણ કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થાય એ પહેલા જ એમણે કહયું અમે બેય માણહ આજે આ […]

ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર : પારસીઓ

ગુજરાતી પત્રકારત્વના ઉદયમાં, પારસી કોમ-ધારા મૂળમાં. – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાત-ગુજરાતીઓનું નામ રોશન કરનાર બે પારસી બાવાઓ એટલે ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલ પારસીઓ ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર છે. ‘સોજ્જા મજાની કોમ’ તરીકે ઓળખાતા પારસીઓએ ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો છે, પત્રકારત્વનો પાયો મજબૂત બનાવ્યો છે. આજે ગુજરાતી પત્રકારત્વ 200માં વર્ષમાં પ્રવેશી રહ્યું હોય એ ઘટના ભારત […]

હથેળીમાં સાજું, તાજું અને રળિયામણું જીવન ઉઘાડતું પુસ્તક..!! “મરો ત્યાં સુધી જીવો” : ગુણવંત શાહ

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પુસ્તક : “મરો ત્યાં સુધી જીવો” લેખક : ગુણવંત શાહ ગુજરાતી ભાષા અને સાહિત્ય અને લેખન જગતમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલું જાજરમાન વ્યક્તિત્વ એટલે આદરણીય ગુણવંત શાહ. એમનું આપણી ભાષામાં યોગદાન અમૂલ્ય છે. એ સૌ ગુજરાતીઓના હૈયે વસેલા પ્રિય લેખક છે. સપ્ટેમ્બર 2006 પ્રથમ આંતરરાષ્ટ્રીય આવૃત્તિ સાથે પ્રકાશિત આપણી હથેળીઓમાં સાજું, […]

સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર: હૃદયમાં પ્રગટતો ચેતનાનો એક તણખો, જાણો તેમના તેજસ્વી વ્યક્તિત્વ વિશે

હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારાને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય ધરાવે છે વીર સાવરકર તેઓએ પોતાની તેજસ્વી પ્રતિભાથી સમગ્ર બ્રિટિશ શાસનને હલાવી નાંખ્યું હતું તેમને જ સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનના લક્ષ્ય ઘોષિત કર્યું સંકેત મહેતા હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ)ને વિકસિત કરવાનો જેને સંપૂર્ણ શ્રેય જાય છે એવા સ્વાતંત્ર્ય વીર સાવરકરને ભારતીય ઇતિહાસમાં સ્વાધિનતા […]

મોટા ફોફળિયામાં કોવિડ કેર સેન્ટરની ભોજન સેવા બની છે મહિલાઓની રોજગારીનો સ્ત્રોત

હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોને ભોજન બનાવવાની રોજગારી અટકી : કોવિડ કેર સેન્ટર શરૂ થતાં એની ભોજન સેવાથી રોજગારી ફરી શરૂ થઈ સલામતી માટે પી.પી.ઇ.કીટ પહેરી ડીસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર મૂકેલા ટેબલ સુધી પહોંચાડે છે હાઈજીનની કાળજી રાખી ભોજન બનાવે છે (બાબુભાઇ દેસાઇ) આણંદ: વૈશ્વિક કોરોના મહામારીની સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ છે.ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code