અયોધ્યા જમીન વિવાદનો મામલો: રામ મંદિર ટ્રસ્ટે જમીન ખરીદીના વ્યવહારો સાઇટ પર મૂક્યા
અયોધ્યા જમીન વિવાદનો મામલો રામ મંદિર ટ્રસ્ટે આપ્યા વધુ પુરાવા જમીન ખરીદીના વ્યવહારો વેબસાઇટ પર મૂક્યા નવી દિલ્હી: અયોધ્યા જમીન વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ફસાયું હતું અને તેની પર જમીન ખરીદીમાં ગોટાળા કરાયાના આરોપ લાગ્યા હતા. આ મામલે રામમંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ટ્રસ્ટે જમીન ખરીદીમાં ગોટાળા-કૌંભાડના તમામ આક્ષેપો નકાર્યા હતા. […]