1. Home
  2. Tag "Ayodhya temple"

અયોધ્યા જમીન વિવાદનો મામલો: રામ મંદિર ટ્રસ્ટે જમીન ખરીદીના વ્યવહારો સાઇટ પર મૂક્યા

અયોધ્યા જમીન વિવાદનો મામલો રામ મંદિર ટ્રસ્ટે આપ્યા વધુ પુરાવા જમીન ખરીદીના વ્યવહારો વેબસાઇટ પર મૂક્યા નવી દિલ્હી: અયોધ્યા જમીન વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ફસાયું હતું અને તેની પર જમીન ખરીદીમાં ગોટાળા કરાયાના આરોપ લાગ્યા હતા. આ મામલે રામમંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ટ્રસ્ટે જમીન ખરીદીમાં ગોટાળા-કૌંભાડના તમામ આક્ષેપો નકાર્યા હતા. […]

18 કરોડમાં રામ મંદિર માટે જમીન શા માટે ખરીદી? ટ્રસ્ટે કેન્દ્ર સરકાર અને RSSને રિપોર્ટ મોકલ્યો

અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદમાં કૌંભાડના આરોપોમાં ટ્રસ્ટ ફસાયું આ આરોપો વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો ટ્રસ્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલ્યો નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા પવિત્ર રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં કૌંભાડના આરોપોને લઇને હવે ટ્રસ્ટ ઘેરાઇ ચૂક્યું […]

રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ, કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય

હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ કેન્દ્ર સરકારે ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી કાયદેસર ખોદકામના આ નિર્ણયથી મંદિરનું કામકાજ ઝડપી બનશે નવી દિલ્હી: હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગતિ આવશે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી છે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઇ જશે

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઇ જશે હાલમાં રામ મંદિરનો પાયો ભરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યમાં 3 વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરાશે નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અયોધ્યા ધામમાં હાલમાં રામ મંદિરનો પાયો ભરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે વર્ષ 2024 સુધીમાં રામ મંદિરનું નિર્માણ […]

ટાઈમ લાઈન અયોધ્યા-૬ (૨૦૧૦ -૨૦૨૦)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના અંતિમ ભાગને રજૂ કરીશું.  આ લેખ સાથે ટાઇમલાઈન અયોધ્યા શ્રેણી અહીં પૂર્ણ થાય છે. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 6” એટલે કે શ્રેણીના અંતિમ ભાગ સાથે રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષના અંતિમ અને મહત્વના પડાવ વિશે વાંચીએ. આ અંતિમ દસકો રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષનો […]

ટાઈમલાઈન અયોધ્યા – ૫ (૧૯૯૩-૨૦૦૯)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના પાંચમાં ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 5” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ. આ સોળ વર્ષના સમયમાં સરયુ નદીમાંથી ઘણું પાણી વહી ગયું.વિવાદિત ઢાંચામાંથી મુક્ત થયેલા રામલલ્લાને હવે પોતાના […]

ટાઈમલાઈન અયોધ્યા – ૪ (૧૯૯૧ -૯૨)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના ચોથા ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 4” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ. કહેવા માટે સમગ્ર ઘટનક્રમમાં આ બે જ વર્ષ છે પણ તેમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં સત્તા મળી […]

ટાઈમલાઈન અયોધ્યા -૩ ( ૧૯૮૬-૧૯૯૦)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના ત્રીજા ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 3” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ. આ માત્ર ચાર વર્ષનો સમયગાળો છે પણ એમાં થયેલા કાનુની દાવપેચ અને રાજનૈતિક ખેલોએ આ મુદ્દાને […]

ટાઈમલાઈન અયોધ્યા -૨ ( ૧૯૧૨ – ૧૯૮૪)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના બીજા ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 2” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ.   વર્ષ ૧૯૧૨,૨૦-૨૧ નવેમ્બર:બકરી ઈદના પ્રસંગે અયોધ્યામાં ગૌ હત્યાની વિરુદ્ધમાં પહેલું તોફાન થયું.અહી ૧૯૦૬થી જ નગરપાલિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code