Site icon Revoi.in

પીએમ મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે,1893માં આ દિવસે જ તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું.તેમના સંબોધનથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી.

એક ટ્વિટમાં, વડાપ્રધાનએ કહ્યું:

“11મી સપ્ટેમ્બરનો સ્વામી વિવેકાનંદ સાથે વિશેષ સંબંધ છે.1893માં આ દિવસે તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનમાં વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી હતી.”