Site icon Revoi.in

પીએમ મોદી આજે રેડીયો પર 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – આજે 97મો એપિસોડ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 97 મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા નો છે.ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીનો આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.આ સાથે જ વર્ષ 2023નો આ તેમનો પ્રથમ મનકી બાતનો કાર્યક્રમ હશે.

આજના કાર્યક્રમમાં પીએમ મોદી જુવાર, બાજરી, કોડોની સાથે અન્ય બાજરીની વિશેષતાઓ વિશે પણ વાત કરી શકે છે. દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશ અને દુનિયા સાથે જોડાયેલી ઘણી વાતો દેશવાસીઓ સાથે શેર કરે છે.

 

Exit mobile version