1. Home
  2. Tag "man ki bat"

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ માટે દેશના લોકોને પોતાના સૂચનો મોકલા કરી અપીલ

દિલ્હી – પીએમ મોડી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મંકી બાત કાર્યક્રમ થકી દેશના લોકોને સંબોધિત કરતાં હોય છે ત્યારે આ મહિનાના 26 નવેમ્બરે પ્રસારિત થનાર મંકી બાત કાર્યક્રમ માટે પીએમ મોદી એ લોકો પાસે સૂચનો મંગાવ્યા છે. Glad to see a large number of inputs coming for this month’s #MannKiBaat, which will take […]

પીએમ મોદીએ મન કી બાત પર સંશોધન માટે ખુશી વ્યક્ત કરી

દિલ્હીઃ- પીએમ મોદીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે ઘણા લોકોએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત પર વ્યાપક સંશોધન હાથ ધર્યું હતું અને તેમના આંતરદૃષ્ટિપૂર્ણ તારણો લોકો સાથે શેર કર્યા હતા. તેમણે ‘ઈગ્નાઈટીંગ કલેક્ટિવ ગુડનેસ’ નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મન કી બાત કેવી રીતે સામાજિક પરિવર્તન માટેનું માધ્યમ બન્યું તેની […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ઝેરી સાપ વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ , કહ્યું સાપ તો ભગવાન શિવના ગળાની શોભા છે

દિલ્હી: – દેશના પ્રધાનમંત્રી મોદી હાલ કર્ણાટકમાં છે તેઓ આવનારી ચૂંટણીને લઈને અનેક જાહેર સભાઓ અને રોડ શોસ કરી રહ્યા એછ ત્યારે આજરોજ પીએમ મોદીએ આજે કર્ણાટકના ચૂંટણી રાજ્યના કોલારમાં એક જાહેર સભાને સંબોધિત કરી. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. બે દિવસ અગાઉ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એ પીએમ મોદી કે બીજેપીને  […]

UN મુખ્યાલયમાં પણ ‘મન કી બાત કાર્યક્રમ’ નો 100મો એપિસોડ લાઈવ બતાવાશે, બિલગેટ્સએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી

કાલે પ્રસારિત થશે મન કી બાત કાર્યક્મનો 100મો એપિસોડ યુએનના મુખ્યાલયમાં લાઈવ સાંભળવામાં આવશે દિલ્હીઃ- આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીનો મનકી બાત કાય્ક્રમનો 100 મો એપિસોડ પ્રસારિત થવાનો છે.જેને લઈને દેશભરમાં આ કાર્યક્રમ બતાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે આ માટે ઘણા દિવસોથી બીજેપી દ્રાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે હવે આ કાર્યક્રમને યુએનના મુખ્યાલયમાં પણ […]

‘મન કી બાત કાર્યક્મના100 એપિસોડ પુરા થવા પર કેન્દ્ર 100 રુપિયાનો સિક્કો જારી કરશે, જેના પર લખ્યુ હશે ‘મન કી બાત 100’

મન કી બાત કાર્યક્મના 100 એપિસોડ થશે પુરા 100નો સિક્કો ડજારી કરશે કેન્દ્રની સરકાર આ દિવસે દિલ્હીઃ- પીએમ મોદી આ રવિરાવે રેડિયો પર મન કી બાત કાર્યક્મનો 100 મો એપિસોડ પ્રસારિત કરવાના છે ત્યારે આ કાર્યક્રમના 100 એપિસોડ થવાની ખુશીમાં ઉજવણી પણ કરાઈ  રહી છે ,ભાજપ દ્રારા વિશ્વભરમાં આ કાર્યક્મ પ્રસારિત કરવાની યોજના બનાવાઈ છે.ઉલ્લેખનીય […]

PM મોદીની ‘મન કી બાત’નો 100મો એપિસોડ હશે ખાસ – ભાજપની જોરદાર તૈયારીઓ, વિશ્વભરમાં પ્રસારિત કરાશે કાર્યક્રમ

PM મોદીની ‘મન કી બાત’નો 100મો એપિસોડ  વિશ્વભરમાં પ્રસારિત કરાશે કાર્યક્રમ દિલ્હીઃ-  આ મહિનાના છેલ્લા રવિવારના રોજ પીએમ મોદીની મન કી બાતનો કાર્યક્રમનો 100મો એપિસોડ પ્રસારિત  થવાનો છે ત્યારે ભાજપનાકાર્યકર્તાઓ દ્રાર આ બાબતે ખાસ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં એક લાખથી વધુ બૂથ પર તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે […]

PM મોદી આજે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોધિત કરશે – આજે 99મો એપિસોડ

PM મોદીનો આજે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રસારિત થશે આ કાર્યક્રમનો આજે  99મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત જનતાના સંપર્કમાં રહે છે તેઓ દેશના લોકો સુધી પહોંચી શકે અને તેમના મનની વાત લોકો સુધી પહોંચાડી શકે તે હતુથી મનકી બાત કાર્યક્રની શરુઆત કરી હતી જે દર મહિનાના છેલ્લા રવિવારે 11 વાગ્યે […]

પીએમ મોદી આજે 11 વાગ્યે રેડીયો પર  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – G 20 બાબતે થઈ શકે છે ચર્ચા

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 98મો એપિસોડ રિલીઝ થશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકો સાથે સંપર્કમાં રહે છે આ સાથે જ તેઓ જનતાના પડખે રહીને તેમની વાતો અને વ્યથા સાંભળે પણ છે આ સહીત તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો થકી દેશવાસીઓને સંબોધિત કરે છે. આજે […]

જાણો પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીનો મક કી બાત કાર્યક્રમ જાણો તેમને કહેલી વાતોના અંશો આજરોજ પીએમ મોદીએ મન કી બાત કાર્.ક્રમનો 97મો એપિસોડ રજૂ કર્યો હતો આ કાર્.ક્રમ થકી તેમણે દેશવાસીઓને સંબંધિત કર્યા હતા. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત દ્રારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આ વખતે તેમણે ઘણા મહત્વની વાતો જનતા સાથે સેર […]

પીએમ મોદી આજે રેડીયો પર 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – આજે 97મો એપિસોડ

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 97મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 97 મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા નો છે.ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીનો આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.આ સાથે જ વર્ષ 2023નો આ તેમનો પ્રથમ મનકી બાતનો કાર્યક્રમ હશે.  આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code