1. Home
  2. Tag "man ki bat"

પીએમ મોદીએ મન કી બાક કાર્યક્રમમાં કોરોનાને લઈને સતર્ક રેહવા કહ્યું – જાણો તેમણે કરેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીએ કરી મન કી બાત જાણો મનકી બાત કાર્યક્રમના કેટલાક અંશો આજે સવારે પીએમ મોદીએ મનકી બાત કાર્ક્મ કર્યો હતો આજે આ વર્ષો છે અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે 96મો એપિસોડ હતો આ દરમિયાન કોરોનાને લઈને પીએમ મોદીએ દેશની જનતાને સતર્ક રહેવા જણઆવ્યું છે,તો ચાલો જાણીએ આજની મન કી બાતમાં પીએમ મોદીએ કરેલી […]

ભારત દેશ સોલરની સાથે સ્પેસ ક્ષેત્રમાં પણ કરી રહ્યો છે કમાલ- PM મોદી એ ‘મન કી બાત કાર્યક્રમ’માં કરેલી વાતોના કેટલાક અંશો

ભારત સ્પેસ સેક્ટરમાં પણ કરી રહ્યું છે કમાલ -પીએમ મોદી સોલર પાવરમાં પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાતનો 94મો એપિસોડ રજૂ કર્યો અને દેશની જનતાને સંબોધિત કરી આ દરમિયાન તેમણે દેશની પ્રગતિઓ ગણાવી હતી આ સાથે જ સૌર્ય ઊર્જાથી લઈને સ્પેસ સેક્ટરમાં ભારત દેશ જે રીતે આગળ વધી […]

મન કી બાત કાર્યક્રનો આજે 94મો એપિસોડ – પીએમ મોદી 11 વાગ્યે દેશને કરશે સંબોધિત

આજે મન કી બાત કાર્.ક્રમો 94મો એપિસોડ પીએમ મોદી 11 વાગ્યે કરશે મનકી બાત દિલ્હીઃ-   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધિત કરતા હોય છે ત્યારે આજે 11 વાગ્યે પીએમ મોદી દેશની જનતાને સંબોંધિત કર છે આજે તેમના આ કાર્યક્રમો 94મો એપિસોડ છે. પીએમ મોદીના રેડિયો […]

PM મોદીની ‘મન કી બાત’ નો 91 મો એપિસોડ- આજે 11 વાગ્યે કરશે દેશને સંબોધિત

પીએમ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આજે 91 મો એપિસોડ  11 વાગ્યે પીએમ મોદીનું સંબોધન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે  આ શોનો 91મો એપિસોડ  છે.આજે 31મી જુલાઈને રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે ટેલિવિઝન અને રેડિયો […]

પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી ‘મનકી બાત’- જાણો પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીએ મન કી બાતમાં કહી આ વાતો ડિજિટલ પેમેન્ટથી લઈને પીએમ સંગ્રાહલયની પણ વાત કરી દિલ્હી:આજરોજ રવિવારના દિવસે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AIR ના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ની 88મી આવૃત્તિમાં તેમના વિચારો શેર કર્યા હતા, આ વાત દરમિયાન તેમણે ઘણી બધી ખાસ બાબતોનો ઉલ્લખ કર્યો હતો,  તેમણે પોતાની વાતમાં ડિજિટલ […]

‘મન કી બાત કાર્યક્રમ’માં પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાનને કર્યા યાદ મણીપુર અને ઉત્તરાખંડનો પણ કર્યો તેમની વાતમાં ઉલ્લેખ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વર્ષના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રભાવ પણ જોવા મળ્યો હતો તેમણે તેમના સંબોધનમાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ ઉત્તરાખંડ અને મણિપુરનો […]

વર્ષના પ્રથમ ‘મન કી બાત કાર્યક્રમ’નો આરંભ- 30 મિનિટ મોડો શરુ થયો કાર્યક્રમ- પીએમ મોદી કરી રહ્યા છે દેશને સંબોધિત

મન કી બાત કાર્યક્રમનો આરંભ પીએમ મોદી કરી રહ્યા છે દેશને સંબોઘિત   દિલ્હીઃ- વર્ષ 2022નો આજે પ્રથન મન કી બાત કાર્યક્રમ પીએમ મોદીએ કરી રહ્યા છે, જેનો 11 વાગ્યે અને 30 મિનિટે આરંભ થઈ ચૂક્યો છે.મન કી બાત કાર્યક્રમ આ વખતે તેના નિર્ધારિત સમય કરતાં થોડો વિલંબ સાથે શરૂ થયો છે. આ જાણકારી વડાપ્રધાન […]

વડાપ્રધાન મોદી એ ‘મન કી બાત’ કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસે માંગ્યા સૂચન – આ રીતે કરી શકો છો તમે પણ મેસેજ અને કોલ

30 ઓગસ્ટના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ થશે પ્રસારીત પીએમ મોદીએ દેશવાસીઓ પાસે માગ્યા સૂચનો ‘મન કી બાત’ કાર્યક્રમ પીએમ મોદી સાથે કરો સંવાદ તમારો ફોન કે સંદેશ 1800-11-7800 પર મોકલી શકો છો નમો એપ કે MyGoV પર તમે તમારા વિચાર પણ લખી શકો છો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને સંબોધન કરતા રહે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code