Site icon Revoi.in

હિમોગ્લોબીનની ઉણપને દૂર કરે છે આટલા શાકભાજી અને ફળો, સવારના નાસ્તામાં કરો તેનું સેવન

Social Share

આપણા શરીરમાં આયર્ન ફોલિક એસિડ અને વિટામિન બીની ઉણપને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાથી  થાક અને નબળાઈ મહેસુસ થાય છે. તેનાથી એનિમિયાની ફરિયાદો રહે  છે. એનિમિયાના લક્ષણોમાં સુસ્તી, ચક્કર, માથાનો દુખાવો સતત રહેતો હોય છે. આવી સ્થિતમાં આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે આપણે ડોક્ટરની મુલાકાત લેવી જ પડે છે તો આ વસ્તુઓ થાય તે પહેલા આપણે ઘરે રહીને જ હિમોગ્લોબિનનું પ્રમાણ કેવી રીતે જાળવવું તે જોઈએ.

ઘરમાં રહીને એવો ખોરાક લેવો જોઈએ કે જેથી કરીને શરીરમાં લોહી બને અને હિમોગ્લોબિન વધે શરીરમાં શક્તિનો સંચાર થાય,તેના માટે અનેક ફળો એવા છે કે જેનું સેવન કરવાથઈ આ દરેક સમસ્યાઓમાંથઈ છૂટકારો મળશે.સવારના નાસ્તામાં આ પ્રકારના ફળો શાકભાજી ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

હિમોગ્લોબિનને જાળવી રાખવા કરો આટલું