Site icon Revoi.in

સુશાંતસિંહ રાજપૂત સ્યૂસાઈડ કેસ પર બનેલી ફિલ્મ ‘ન્યાય’નું શૂટિંગ થયુ સમાપ્ત- એપ્રિલમાં થઈ શકે છે રિલીઝ

Social Share

મુંબઈ – વિતેલા વર્ષ 14 જૂનના રોજ બોલિવૂડનો યંગ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તેના મોતના સમાચારએ સોશિયલ મીડિયાથઈ લઈને દેશભરમાં તહેલકો મચાવ્યો હતો. તેમના અનેક મિત્રોના નામ પણ આ કેસમાં ઉછ્ળ્યા જેમાં શોવિકને જેલની પણ થઈ.તો બીજી તરફ સંદિપ સિંહ હાલ પણ શાત છે અને ત્યારથી તે ન તો કોઈ ફિલ્મ બનાવી શક્યો છે અને ન ફિલ્મની ઘોષણા કરી શક્યા છે. આ સંપૂર્ણ કહાનિ પર આધારિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયુ છે.

રિયા અને સુશાંતની કથિત લવ સ્ટોરી અને ત્યારબાદ સુશાંતના મોતની કહાનિ પર પણ બે ફિલ્મો બની રહી છે. પહેલી ફિલ્મ મુંબઈ સ્થિત વકીલ અશોક સરોગીની પત્ની સરલા બનાવી રહી છે. તેમાં ઝુબૈર ખાનની સુશાંતનો રોલ પ્લે કરી લરહ્યા છે અને અભિનેત્રી શ્રેયા શુક્લાની રિયાના રોલમાં છે. આ ફિલ્મમાં કેટલાક વધુ લોકપ્રિય કલાકારોની પણ વિવિધ ભૂમિકાઓ માટે પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.આ ફિલ્મ એપ્રિલ સુધીમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ શકે છે.

ફિલ્મમાં અભિનેતા જુબિર મોડેલો અભિનેતા સુશાંતની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે શ્રેયા તેની વિરુદ્ધ રિયા ચક્રવર્તીની ભૂમિકામાં રહેશે.આ ફિલ્મ માટે બેલેન્સ્ડ લોકોને સુશાંતના પર્સનલ જીવનના પાસાઓથી માત્ર જાગૃત કરશે જ, પરંતુ તે તેમાં રિયાની બાજુને પણ દર્શાવશે

આ ફિલ્મ રિયા અને સુશાંતની કેમિસ્ટ્રી અને તેમના બોડિંગ પર આધારિત  દર્શાવાય છે. આમાં ન્યાય માત્ર સુશાંત માટે જ નહીં પણ રિયા માટે પણ કહેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, અભિનેતા ઝુબેરે કસુશાંતને તેના જીમ સમયથી ઓળખતો હતો. જ્યાં તે 2015 માં માર્શલ આર્ટની ટ્રેનિંગ દરમિયાન અવારનવાર વાતો કરતો હતો. તે જ પ્રોડક્શન હાઉસ બાલાજી માટે કામ કરતી વખતે પણ તેઓ મળ્યા હતા.

સાહિન-