Site icon Revoi.in

વારંવાર વોશરુમ જવાની ફરીયાદ છે તો ચેતી જાવ, આ મોટી બીમારીઓનો હોય શકે સંકેત

Social Share

 

ઘમા લોકોને વારંવાર વોશરુમ જવાની ફરીયાદ હોય છે, કલાકે કલાકે જે લોકો વોશરુમ જતા હોય છે તેમણે આ વાતને ઈગ્નોર ન કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં તમે તમને થનારી અથવા તો થયેલી બીમારીને ઈગ્નોર કરી રહ્યા છો.સામાન્ય વ્યક્તિમાં આ લક્ષણો હોતા નથી, તેઓને અનેક વખત બાથરુમ જવું પડતું નથી .

જો આખા દિવસમાં પાણી પીધા પછી 8-10 વાર વોશરુમ જાવો એ સામાન્ય છે. પણ દિવસ દરમિયાન તમે અનેક વખત જાવો છો તો તે ચિંતાનો વિષય બની શકે છે. આવું કરવું તમારી અંદર વધી રહેલી કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. 

 

જો ઉપર જણાવેલી તમામ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારી જીવનશૈલી સુધારવાની જરૂર છે. આમ કરવાથી તમે કોઈપણ દવા વગર પણ આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે, તમારે આલ્કોહોલ અને કેફીનનું પ્રમાણ મર્યાદિત કરવું જોઈએ. પેલ્વિક સ્નાયુઓને મજબૂત કરવા માટે કસરત કરો. જો તમે આવી કોઈ દવા લઈ રહ્યા છો, જે શરીરમાંથી પ્રવાહી દૂર કરે છે, તો તેના વિશે ડૉક્ટરની સલાહ લો.