Site icon Revoi.in

સવારે ઉઠ્યા પછી આ કામ કરવાથી આખો દિવસ સારો જશે, દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહશે

Social Share

દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે નિયમિત રીતે અનેક કાર્યો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

સવારે ઉઠ્યા બાદ શુભ મંત્ર ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ મહાલક્ષ્માય નમઃ નો જાપ કરો. આમ કરવાથી તમારો દિવસ શુભ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.

જો તમે ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો દરરોજ સવારે ઉઠીને સ્નાન કરીને તુલસીની પૂજા કરો. તુલસીજીને જળ ચઢાવો અને આશીર્વાદ લો.

દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારી હથેળીઓ તરફ જુઓ અને દરરોજ આ મંત્રનો જાપ કરો. ‘કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમધે સરસ્વતી. કરમુલે સ્તિથોમાં બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્.’ આ પછી, તમારી હથેળીઓને ઘસો અને તેને તમારા ચહેરા પર ઘસો.

સવારે ઉઠતાની સાથે જ ધ્યાન કરવાથી તમને ભગવાનના આશીર્વાદ મળે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.